Morbi,તા.20
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા ૨૩ વર્ષના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ શિહોરા (ઉ.વ.૨૩) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે