Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પીપળાનું મહત્વ

    November 21, 2025

    તંત્રી લેખ…માઓવાદીઓએ ભાગી ન જવું જોઈએ, અને નાબૂદીનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ.

    November 21, 2025

    India-US LPG Energy ઉર્જા સહયોગ: ટેરિફ તણાવ, રાજદ્વારી સંતુલન અને વૈશ્વિક વેપાર

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પીપળાનું મહત્વ
    • તંત્રી લેખ…માઓવાદીઓએ ભાગી ન જવું જોઈએ, અને નાબૂદીનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ.
    • India-US LPG Energy ઉર્જા સહયોગ: ટેરિફ તણાવ, રાજદ્વારી સંતુલન અને વૈશ્વિક વેપાર
    • Sheikh Hasina ને મૃત્યુદંડની સજા – ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ વિવાદ
    • Vadodara માં ચાલી રહેલું બોગસ કોલ સેન્ટર પકડાયું, આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
    • કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય : Murli Manohar Joshi
    • જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું: CM એમ.કે.સ્ટાલિ
    • Adil ખાતામાં ૫ લાખ હતાં, તો પણ માંગતો હતો પૈસા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય : Murli Manohar Joshi
    રાષ્ટ્રીય

    કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય : Murli Manohar Joshi

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંધારણની મૂળ ભાવના પર તેમણે ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી

    New Delhi, તા.૨૧

    ારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની ૯૧મી જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ભેદભાવ દૂર કરવાના ઉપાય તરીકે એક સૂચન આપ્યું. તેમણે કહ્યું કે, વર્તમાન રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવવા જોઈએ, જેમાં દરેક રાજ્યમાં મતવિસ્તારોની સંખ્યા અને વસ્તી લગભગ સમાન હોય.

    મુરલી મનોહર જોશીએ બંધારણની મૂળ ભાવના પર ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી. તેમણે જણાવ્યું કે, દેશમાં આર્થિક અસમાનતા હવે સૌથી મોટો ભેદભાવ બની ચૂકી છે અને કલ્યાણકારી(લોક કલ્યાણ) કાર્યો ચૂંટણી દરમિયાન પૈસા વહેંચીને કરી શકાતા નથી.

    પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર મળેલો છે, તેમ છતાં કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક શક્તિમાં મોટો તફાવત જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું રણપ્રદેશ, પહાડી વિસ્તારો કે પૂર્વોત્તરમાં વસતા વ્યક્તિની આર્થિક શક્તિ કર્ણાટકમાં રહેતા વ્યક્તિ જેટલી સમાન ગણી શકાય?

    મુરલી મનોહર જોશીએ વધુમાં કહ્યું કે, બંધારણ આર્થિક અને રાજકીય ન્યાયનો અધિકાર આપે છે. ડૉ. આંબેડકરનો સંદર્ભ આપીને તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આર્થિક ન્યાય સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી રાજકીય અધિકાર(મત આપવાનો અધિકાર)નો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

    પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ચેતવણી આપી કે, એક એવી વ્યવસ્થા શોધવી અનિવાર્ય છે જેમાં રાજકીય અને આર્થિક અધિકારોની સાથે સાથે વિકાસ પણ સમાન રીતે વહેંચાયેલો હોય. તેમણે કહ્યું કે, જો આ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો લોકશાહી અને કલ્યાણકારી રાજ્યની ગમે તેટલી પ્રતિબદ્ધતાઓ હોવા છતાં, આપણે વાસ્તવિક લોકશાહી બની શકીશું નહીં.

    તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આર્થિક સ્થિતિ અને વિકાસ વચ્ચેનો તફાવત જ મૂળભૂત ભેદભાવ છે. ચૂંટણીઓમાં પૈસા વહેંચવાથી કલ્યાણ થતું નથી. ભાજપના પૂર્વ અધ્યક્ષે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને સત્તાધારી દ્ગડ્ઢછ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં કહ્યું, આજે લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે તમે ચૂંટણી પહેલાં પૈસા વહેંચ્યા. સરકાર દાવો કરે છે કે તેણે કલ્યાણના હેતુથી પૈસા વહેંચ્યા, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તમે મત ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કર્યો.

    Murli Manohar Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું: CM એમ.કે.સ્ટાલિ

    November 21, 2025
    મુખ્ય સમાચાર

    Adil ખાતામાં ૫ લાખ હતાં, તો પણ માંગતો હતો પૈસા

    November 21, 2025
    રાષ્ટ્રીય

    India માં આજથી ચાર નવા શ્રમ કાયદા લાગુ કરાયા

    November 21, 2025
    મુખ્ય સમાચાર

    Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો

    November 21, 2025
    રાષ્ટ્રીય

    Delhi Blast Case માં,વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો

    November 21, 2025
    રાષ્ટ્રીય

    Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પીપળાનું મહત્વ

    November 21, 2025

    તંત્રી લેખ…માઓવાદીઓએ ભાગી ન જવું જોઈએ, અને નાબૂદીનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ.

    November 21, 2025

    India-US LPG Energy ઉર્જા સહયોગ: ટેરિફ તણાવ, રાજદ્વારી સંતુલન અને વૈશ્વિક વેપાર

    November 21, 2025

    Sheikh Hasina ને મૃત્યુદંડની સજા – ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ વિવાદ

    November 21, 2025

    Vadodara માં ચાલી રહેલું બોગસ કોલ સેન્ટર પકડાયું, આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

    November 21, 2025

    જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું: CM એમ.કે.સ્ટાલિ

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પીપળાનું મહત્વ

    November 21, 2025

    તંત્રી લેખ…માઓવાદીઓએ ભાગી ન જવું જોઈએ, અને નાબૂદીનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ.

    November 21, 2025

    India-US LPG Energy ઉર્જા સહયોગ: ટેરિફ તણાવ, રાજદ્વારી સંતુલન અને વૈશ્વિક વેપાર

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.