Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે
    • 01 નવેમ્બર નું પંચાંગ
    • 01 નવેમ્બર નું રાશિફળ
    • PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા
    • Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા
    • મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી
    • ભારતીય મહિલા ટીમની બેટ્‌સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી
    • કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Mahashivratri ના મેળા માટે ભાવનગર અને રાજકોટ ડિવિઝનની ટ્રેનોમાં વધુ કોચ જોડાશે
    સૌરાષ્ટ્ર

    Mahashivratri ના મેળા માટે ભાવનગર અને રાજકોટ ડિવિઝનની ટ્રેનોમાં વધુ કોચ જોડાશે

    Vikram RavalBy Vikram RavalFebruary 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.21
    જૂનાગઢના ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી મેળા માટે રેલ્વે અને એસ.ટી. વિભાગે શ્રધ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-2025 ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.22 ફેબ્રુઆરીના રોજ 09,30 કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે.

    આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામકશ્રી એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારીશ્રી એચ.એન.ખાંભલા જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર શ્રીવી.એમ.મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

    મહાશિવરાત્રી મેળામાં નિગમ ધ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન 70 મીની બસથી કરવામાં આવશે. જેમનું રૂ. 25 ના ભાડાથી  બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાલન મીની બસોથી હાથ ધરવામાં આવશે તેમજ મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો આમ કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર હોય તેમજ વધારે ટ્રાફિક પ્રમાણ જણાયે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરાયુ છે.

    રાજકોટ ડિવિઝન
    મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.  વિગતો નીચે મુજબ છે:-

    1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

    2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

    ભાવનગર ડિવિઝન
    જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રીના મેળા” માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે, 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.

    વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

    પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં પોરબંદરથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05202 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

    ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

    ભાવનગર-પોરબંદર-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

     

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: વરસાદના કારણે Girnar ની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય

    October 31, 2025
    રાજકોટ

    Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર

    October 31, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

    October 31, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી

    October 31, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal સાયકલ પરથી પટકાતા યુવાનનું મોત

    October 31, 2025
    રાજકોટ

    પાટીદાર મહિલા અગ્રણી Jigisha Patel`આપ’માં જોડાયા : કેજરીવાલના હસ્તે ખેસ ધારણ

    October 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025

    PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા

    October 31, 2025

    Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા

    October 31, 2025

    મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી

    October 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.