Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી
    • ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ
    • ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ
    • મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ
    • Gaza માં ભૂખમરા અને કુપોષણથી વધુ 8ના મોત: Netanyahu ગાઝા પર કબજાની ફિરાકમાં
    • Aamir Khan પોતાનું ઘર છોડી, બાંદ્રામાં 4 ફ્લેટ ભાડે લીધા
    • ‘મિર્ઝાપુર’ની અભિનેત્રી Shweta Tripathi એ મુંબઈમાં 3 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું
    • ઈેન્સ્યોરન્સ સેકટરના રેગ્યુલેટર IRDAIએ પોલિસ બજાર પર 5 કરોડ રૂપિયાનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Chandipura virus બાદ ગુજરાતમાં હવે Malta fever નો ખતરો
    ગુજરાત

    Chandipura virus બાદ ગુજરાતમાં હવે Malta fever નો ખતરો

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ તોળાયેલુ છે.

    Gujarat, તા.૧૨

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જોખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તબીબી અભ્યાસના મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે.

    એક અભ્યાસ વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, પ્રાણીઓ અને બેક્ટેરિયાથી કેવા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને વ્યાપકપણ ફેલાઈ શકે છે. ગુજરાતમાં માલ્ટા ફીવર અને રેબીઝનો શંકાસ્પદ ખતરો હોવાનું સામે આવ્યું છે. જો કે, હાલમાં રાજ્યમાં માલ્ટા તાવનો એક પણ કેસ નોંધાયો નથી.

    માલ્ટા તાવ શું છે, તે શા માટે થાય છે અને તે કેવી રીતે ફેલાય છે? આ વિશે નિષ્ણાતો કહે છે કે, માલ્ટાના તાવને કોબ્રુસેલોસિસ કહેવાય છે, જે બ્રુસેલા બેક્ટેરિયાથી થતો રોગ છે. બ્રુસેલોસિસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવાથી, બિનપાશ્ચરાઇઝ્‌ડ દૂધના ઉત્પાદનો ખાવાથી અને ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી થાય છે.

    રાજસ્થાન વેટરનરી યુનિવર્સિટીના ડૉ. આર રાવત માલ્ટા તાવ અંગે સમજાવે છે કે, બ્રુસેલા બેક્ટેરિયા તમારા મોં, નાક અને ત્વચા દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા પ્રાણીઓના શરીરના કોઈપણ પ્રવાહીને સ્પર્શ કરે છે, ત્યારે બ્રુસેલા બેક્ટેરિયા ત્વચાના છીદ્ર દ્વારા અથવા નાક અને મોં દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે. આ બેક્ટેરિયા લસિકા ગાંઠો સુધી પહોંચે છે, જ્યાં તે ધીમે ધીમે વધે છે. ત્યાંથી, તે તમારા હૃદય, યકૃત અને હાડકાં સુધી વહન કરે છે.

    આવા બેક્ટેરિયા શરીરના કોઈપણ ભાગ પર હુમલો કરી શકે છે. જો કોઈ ગાય અથવા ભેંસ આ વાયરસથી સંક્રમિત થાય છે અને માણસ તેના નજીકના સંપર્કમાં આવે છે, તો બ્રુસેલા બેક્ટેરિયા માણસમાં ફેલાય છે. ગાય અને ભેંસ ઉપરાંત બકરા, ભૂંડ, હરણ, ઘેટાં પણ આ બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની શકે છે. લક્ષણો આ પ્રમાણે છે જેમાં તાવ આવવો, પરસેવો થવો, સાંધાનો દુખાવો થવો, વજન ઘટતુ જાય, માથાનો દુખાવો થાય, પેટમાં દુખાવો થાય, ભૂખ ના લાગવી અથવા પેટમાં અસ્વસ્થતા રહેવી, માલ્ટા તાવને કેવી રીતે અટકાવવો, પાશ્ચરાઇઝ્‌ડ દૂધ ના પીવો, પ્રાણીઓની નજીક જતા પહેલા માસ્ક અને મોજા પહેરો. માંસને સુરક્ષિત તાપમાને રાંધો અને હંમેશા તમારા હાથ અને સપાટીઓ પાણીથી ધોવા અને ખોરાક તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો પણ ધોઈ લો. બ્રુસેલોસિસની સારવાર કેવી રીતે થાય છે? : આ માટે ડૉક્ટર તમને ઓછામાં ઓછી બે પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ આપશે. તમારે તેમને ઓછામાં ઓછા છથી આઠ અઠવાડિયા સુધી લેવી પડશે. જો લક્ષણો વધુ ગંભીર હોય તો લક્ષણોના આધારે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવશે.

     

    Chandipura virus GUJARAT Malta fever
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    ગુજરાત

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    રાજકોટ

    Rajkot: મુસાફરો નહીં મળતા રાજકોટ-ભુજ સ્પે.ટ્રેન રદ્દ

    August 6, 2025
    રાજકોટ

    Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ

    August 5, 2025
    રાજકોટ

    Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે

    August 5, 2025
    રાજકોટ

    Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025

    મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ

    August 6, 2025

    Gaza માં ભૂખમરા અને કુપોષણથી વધુ 8ના મોત: Netanyahu ગાઝા પર કબજાની ફિરાકમાં

    August 6, 2025

    Aamir Khan પોતાનું ઘર છોડી, બાંદ્રામાં 4 ફ્લેટ ભાડે લીધા

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.