Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shubman Gill ની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ

    July 4, 2025

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shubman Gill ની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ
    • Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં
    • Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત
    • તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે
    • Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
    • Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો
    • Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો
    • Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Three New Missions અમલમાં મૂકાયા બાદ વાવેતર કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે
    ગુજરાત

    Three New Missions અમલમાં મૂકાયા બાદ વાવેતર કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે

    Vikram RavalBy Vikram RavalFebruary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજના, કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવા માટેના નવા પ્રયાસો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડશેઃ રાઘવજી પટેલ

    કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરાયેલા ભારત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું. વિકસિત ભારત ૨૦૪૭ની સંકલ્પનાને ચરિતાર્થ કરવા તેમજ કૃષિ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને ઉજાગર કરવા કેન્દ્રીય અંદાજપત્રના પ્રથમ એન્જીન તરીકે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિ મંત્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રને સહૃદય આવકારતા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ‘મોદી ૩.૦ સરકાર’ દ્વારા કૃષિ ક્ષેત્ર માટે રૂ. ૧.૭૧ લાખ કરોડની રકમનું માતબર બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન આપતી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ઓછી ઉત્પાદકતા. મધ્યમ પાક તીવ્રતા અને સરેરસથી ઓછા ધિરાણ પરિમાણો ધરાવતા દેશના ૧૦૦ જિલ્લામાં ખેત ઉત્પાદકતા અને કૃષિ પ્રવૃત્તિઓ વધારવા માટે નવી “પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના”ની જોગવાઈ કરવામાં આવી છે.

    આ ઉપરાંત ભારત સરકાર કઠોળ અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા વધારવા માટે ૬ વર્ષનું “નેશનલ મિશન ફોર એડીબલ ઓઈલસીડ” અમલમાં મૂકશે. ભારતમાં ગુણવત્તાયુક્ત કપાસનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને કપાસ ઉત્પાદનના સારા ભાવો મળી રહે તે માટે કપાસની ઉત્પાદકતા વધારવા પાંચ વર્ષનું “મિશન ફોર કોટન પ્રોડક્ટીવીટી” અમલમાં મૂકવામાં આવશે. તેવી જ રીતે, ખેડૂતોને સારી ઉપજ, ઓછી જીવાત અને આબોહવાને અનુરૂપ બીજવારો મળી રહે તે માટે સારી ઉપજ આપતા બીજ માટે “નેશનલ મિશન ઓન હાઈ યીલ્ડીંગ સીડ્‌સ” પણ અમલમાં મૂકવામાં આવશે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    કિશન ક્રેડીટ કાર્ડ હેઠળ ખેડૂતો, પશુપલાઓ અને માછીમારો માટે ટૂંકા ગાળાની લોનની મર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરવાના નિર્ણય ઉપરાંત માછલી અને ઝીંગાના નિકાસ પર લાગતી ૧૫ ટકા બેઝીક કસ્ટમ ડ્યુટી તેમજ ફ્રોઝન ફીશ પેસ્ટ સહિતના ઉત્પાદનો પર લગતી ૩૦ ટકા બેઝીક કસ્ટમ ડ્યુટી ઘટાડીને માત્ર ૫% કરવાના નિર્ણયને પણ કૃષિ મંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.

    મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં ભારત સરકારે કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કરેલા વિવિધ નવા નિર્ણયો, નવી યોજનાઓ તથા નવા મિશનથી દેશના કરોડો ખેડૂતો ઉપરાંત ગુજરાતમાં ખેડૂતોને મોટો લાભ થશે. ખાસ કરીને નવા ત્રણ મિશન અમલમાં મૂકાયા બાદ ગુજરાતના કપાસ અને કઠોળનું વાવેતર કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે.

    Raghavji Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે

    July 4, 2025
    મુખ્ય સમાચાર

    Kheda ની રાઇસ મીલમાં વિકરાળ આગ,ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

    July 4, 2025
    ગુજરાત

    Banaskantha માં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ

    July 4, 2025
    રાજકોટ

    Rajkot: 2-4 રૂપિયે કિલો લેખે ડુંગળી વેચાઈ અને સરકાર માત્ર રૂ. 2ની સહાય કરશે

    July 4, 2025
    જામનગર

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    July 4, 2025
    રાજકોટ

    Rajkot: 45 જણાં સાથે થયેલી ઠગાઈના રૂા. 7.50 કરોડ એક જ બેન્ક ખાતામાં જમા થયા

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shubman Gill ની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ

    July 4, 2025

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025

    તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે

    July 4, 2025

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shubman Gill ની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ

    July 4, 2025

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.