Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Lord’s Test માં ગિલે પહેરેલી જર્સી ઓકશનમાં રૂા.5.41 લાખમાં વેંચાઈ

    August 11, 2025

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025

    ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન

    August 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Lord’s Test માં ગિલે પહેરેલી જર્સી ઓકશનમાં રૂા.5.41 લાખમાં વેંચાઈ
    • GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ
    • ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન
    • ક્રિકેટ બોર્ડનું ફોકસ માત્ર એશિયા કપ પર; Rohit-Virat ની નિવૃતિ વિશે કાંઈ ચર્ચા નહીં
    • Trump ના ટેરિફ વોરની રાજકોટના ઉદ્યોગ પર આંશિક અસર : નવા ઓર્ડર પર બ્રેક
    • Australia એ સતત નવમી T20 મેચ જીતી : દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું
    • તહેવારો-વિક એન્ડમાં ‘આસમાની’ વિમાની ભાડા
    • Eknath Shinde એ ’ઓપરેશન સિંદૂર’ માટે સેનાનો આભાર માનવા શ્રીનગરમાં રક્તદાન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હજુ વળતર ન મળતાં Ahmedabad plane crash ના પીડિતોનું દર્દ છલકાયું
    રાષ્ટ્રીય

    હજુ વળતર ન મળતાં Ahmedabad plane crash ના પીડિતોનું દર્દ છલકાયું

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2025Updated:August 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, ‘જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.’

    રતન ટાટા અંગે  અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે, ‘અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન ટાટા કોણ હતા. તેમની કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેનો તેમનો સંભાળ રાખનાર સ્વભાવ બધા જાણે છે. અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે AI171ના પીડિતોને વળતર આપવામાં કઈ અમલદારશાહી પ્રક્રિયા અવરોધરૂપ બની રહી છે, જેના કારણે વળતરમાં આટલો વિલંબ થઈ રહ્યો છે?’

    મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, ‘રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત.’

    પીડિતો અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે ‘અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતી. હવે તે મૃત્યુ પામ્યો છે. તેમને કોઈ વળતર મળી રહ્યું નથી. હવે તેઓએ શું કરવું જોઈએ?’

    12મી જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તમામ પીડિતોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બાદમાં વધારાના ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. 26મી જુલાઈના રોજ એર ઈન્ડિયાએ 26 લાખ રૂપિયાની રકમ જાહેર કરી હતી. આ રકમ 229 મુસાફરોના 147 પરિવારોને આપવામાં આવી છે. જોકે, પીડિતોને હજુ સુધી ૧ કરોડ રૂપિયાનું વળતર મળ્યું નથી.

    Ahmedabad Plane Crash still not received
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025
    ટેક્નોલોજી

    ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન

    August 11, 2025
    રાષ્ટ્રીય

    Eknath Shinde એ ’ઓપરેશન સિંદૂર’ માટે સેનાનો આભાર માનવા શ્રીનગરમાં રક્તદાન કર્યું

    August 11, 2025
    રાષ્ટ્રીય

    1971ના યુદ્ધના ’હીરો’, ભૂતપૂર્વ ગ્રુપ Captain Parulkar નું અવસાન

    August 11, 2025
    અન્ય રાજ્યો

    સારુ શિક્ષણ અને સ્વાસ્થ્ય આમજનની પહોંચની બહાર થઈ રહ્યુ છે : Mohan Bhagwat

    August 11, 2025
    રાષ્ટ્રીય

    બાર કાઉન્સીલ કાયદાના સ્નાતકોને સનદ આપવા માટે ચાર્જ ન વસૂલી શકે:Supreme Court

    August 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Lord’s Test માં ગિલે પહેરેલી જર્સી ઓકશનમાં રૂા.5.41 લાખમાં વેંચાઈ

    August 11, 2025

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025

    ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન

    August 11, 2025

    ક્રિકેટ બોર્ડનું ફોકસ માત્ર એશિયા કપ પર; Rohit-Virat ની નિવૃતિ વિશે કાંઈ ચર્ચા નહીં

    August 11, 2025

    Trump ના ટેરિફ વોરની રાજકોટના ઉદ્યોગ પર આંશિક અસર : નવા ઓર્ડર પર બ્રેક

    August 11, 2025

    Australia એ સતત નવમી T20 મેચ જીતી : દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું

    August 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Lord’s Test માં ગિલે પહેરેલી જર્સી ઓકશનમાં રૂા.5.41 લાખમાં વેંચાઈ

    August 11, 2025

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025

    ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન

    August 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.