Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025

    Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે

    September 3, 2025

    Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200

    September 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
    • Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
    • Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
    • Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
    • 5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ
    • અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે
    • Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત
    • ભારત સાથેના સંબંધ સારા પણ ટેરીફ નહી ઘટે; Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે
    ગુજરાત

    ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.18

     ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 ઓગસ્ત 2025ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે.

    ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી નોટીસ મુજબ તારીખ 04 ઓગસ્ટ 2025ના રોજ સોમવાર, બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. આ નિર્ણય તારીખ 12-13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.

    1. B.L.O. કામગીરીમાંથી મુક્તિ: બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી.

    2. MMY સ્ટોક માટે મહેનતાનુયુક્ત વળતર: છેલ્લા ચાર વર્ષથી પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર આપવું.

    3. FRS સમસ્યાઓનું નિવારણ: ફીલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં પડતી તકલીફો દૂર કરવા તંત્રની દખલદારી.

    4. અદાલતી ચુકાદાનો અમલ: ગુજરાત તળી અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં.

    5. સ્માર્ટ મોબાઈલની સુવિધા: કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત.

    6. સીધી ભરતી: યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમરલિખિત વિના સીધી ભરતી.

    7. વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી: રજા દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી.

    8. નારાજ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ: સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરવી.

    across Gujarat Anganwadi Gandhinagar pending issues
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025
    રાજકોટ

    Rajkot-Ahmedabad સિક્સલેન હાઈવે સંપૂર્ણ પૂરો થતા હજુ વર્ષ નિકળશે

    September 2, 2025
    ગુજરાત

    RERA બિલ્ડીંગ પ્રોજેકટોની પ્રચાર સામગ્રીમાં QR કોડ સહિતના નિયમભંગ બદલ બિલ્ડરોને નોટીસ

    September 2, 2025
    સુરત

    Surat માંથી નકલી વિઝા ફેકટરીનો પર્દાફાશ

    September 2, 2025
    અમદાવાદ

    Khyati Hospital scam ના સુત્રધાર કાર્તિક પટેલના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા

    September 2, 2025
    ગુજરાત

    યાત્રાધામ Ambaji માં ભાદરવી પુનમના મેળામાં પ્રથમ દિવસે 3.71 લાખથી વધુ ભાવિકો ઉમટયા

    September 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025

    Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે

    September 3, 2025

    Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200

    September 3, 2025

    Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન

    September 3, 2025

    5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ

    September 3, 2025

    અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે

    September 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025

    Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે

    September 3, 2025

    Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200

    September 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.