Author: Vikram Raval

New Delhi,તા.૧૪ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે , વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસર પર, દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે આ દિવસે તેઓ રાષ્ટ્રની એકતા અને ભાઈચારાની ઉજવણી કરવા માંગે છે. અમે ભાઈબંધુના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૪ ઓગસ્ટને પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. “વિભાજન હોરર્સ મેમોરિયલ ડે પર, અમે અસંખ્ય લોકોને યાદ કરીએ છીએ જેઓ વિભાજનની ભયાનકતાને કારણે પ્રભાવિત અને પીડાય છે,” મોદીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે, જે…

Read More

Himmatnagar,તા.૧૪ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકના મામલાનો અંત આવતો નથી. સાબરકાંઠામાં કુલ પાંચ શિક્ષકો સામે આવ્યા છે. એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશમાં છે. અન્ય ચાર શિક્ષકો મેડિકલ લીવ પર છે. આના પગલે શિક્ષણ વિભાગે તેમને નોટીસ ફટકારી છે. આ અનિયમિત શિક્ષકોને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમને સાત દિવસમાં હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે. શિક્ષિકા હેમાંશી પટેલ માર્ચ ૨૦૨૩થી ગેરહાજર હતા. શિક્ષિકા સવા વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ અધિકારી હવે તેમની સામે કડક પગલાં લેશે. આ ઉપરાંત સાબરકાંઠાને અડીને જ આવેલા બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની…

Read More

Aravalli,તા.૧૪ અરવલ્લીના બાયડના ડાભા ગામે બનેલી ઘટનામાં વીજકરંટથી પિતાપુત્રના મોત થયા છે. પિતાને કપડા સૂકવવાનો તાર ગળામાં આવી જતા વીજકરંટથી મોત થયું છે બીજી તરફ પુત્ર તેમને બચાવવા જતા તેનુ મોત થયું છે,સમગ્ર ઘટનામાં માતાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાયડના ડાભા ગામે એક જ પરિવારમાં બે લોકોના વીજ કરંટથી મોત થતા પરિવારમાં તેમજ ગામમાં શોકની લાગણી પ્રસરી છે,ડાભા ગામે પિતા ને ગળાના ભાગે કપડા સૂકવવાનો તાર આવી ગયો હતો અને તે કપડા સૂકવવાના તારમાં વીજકરંટ પસાર થયો હતો જેના કારણે તેઓનુ ઘટના સ્થળે જ મોત થયું છે,તો વીજ કરંટથી પિતા બુમાબુમ કરવા લાગ્યા હતા જેના કારણે પુત્ર તેમને…

Read More

સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા માટે લગભગ ૬,૦૦૦ વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે New Delhi,તા.૧૪ ભારત ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ તેનો ૭૮મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ડેપલોપડઇન્ડિયાજ્ર૨૦૪૭’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે લાલ કિલ્લા પર ઉજવણીના સાક્ષી બનવા માટે લગભગ ૬,૦૦૦ વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા છે. ચાલો જાણીએ કોણ છે આ ખાસ મહેમાનો. અટલ ઈનોવેશન મિશન અને પીએમ શ્રી (પ્રાઈમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ’મેરી માતી મેરા દેશ’ હેઠળ…

Read More

ભારત ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો : ગરીબી રેખામાં જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો’ રાષ્ટ્રપતિ મુર્મુ New Delhi, તા.૧૪ દેશના ૭૮મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, અમે એવી પરંપરાનો એક ભાગ છીએ જે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના અને ભાવિ પેઢીઓની આકાંક્ષાઓને જોડે છે. જે આવનારા વર્ષોમાં આપણા રાષ્ટ્રને તેની સંપૂર્ણ ભવ્યતામાં પુનઃસ્થાપિત કરશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ય્-૨૦ પછી ભારતે ગ્લોબલ સાઉથ દ્વારા તેની ભૂમિકા વધુ મજબૂત કરી છે. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “હું તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે તમામ દેશવાસીઓ ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.191 અને ચાંદીમાં રૂ.377ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.29 લપસ્યું કોમોડિટી વાયદાઓમાં રૂ.8639.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58059.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5328.78 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17678 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66702.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8639.29 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58059.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17678 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.558.19 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5328.78 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૯૫૬સામે૭૯૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને૭૮૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે૭૯૧૦૫પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૬૧સામે૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૯ પોઈન્ટના ઉછાળા સાથે૨૪૧૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ. સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત…

Read More

Ahmedabad, તા.૧૪ નામ      ઓછોભાવ          વધુભાવ ચાંદી ચોરસા        ૮૦૫૦૦            ૮૧૫૦૦ રૂપુ        ૮૦૩૦૦            ૮૧૩૦૦ સિક્કાજૂના(નંગ)  ૮૦૦     ૧૦૦૦ સોનું (૯૯.૯)      ૭૨૫૦૦            ૭૩૦૦૦ સોનું (૯૯.૫)      ૭૨૩૦૦            ૭૨૮૦૦ નવા દાગીના        –           – હોલમાર્ક ૭૧૫૪૦            –

Read More

Ahmedabad, તા.૧૪ નામ      ઓછોભાવ          વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦  ૪૦૫૦ અમદાવાદ ઝીણી  ૩૯૦૦  ૩૯૫૦ ગુજરાત મધ્યમ    ૩૬૪૦  ૩૭૦૦ ગુજરાત ઝીણી     ૩૫૫૦  ૩૬૦૦ કોલ્હા. મધ્યમ      ૩૬૦૦  ૩૭૦૦ કોલ્હા. ઝીણી       ૩૫૦૦  ૩૬૦૦ બેલારપુર મધ્યમ   ૩૬૦૦  ૩૭૦૦  બેલારપુર ઝીણી    ૩૫૦૦  ૩૬૦૦

Read More

Ahmedabad, તા.૧૪ સીંગતેલ જૂના      ૨૫૩૦  – સીંગતેલ નવા       ૨૬૮૦  ૨૭૪૦ કપાસિયા જુના     ૧૬૫૦  – કપાસિયા નવા      ૧૭૫૦  ૧૮૫૦ સોયાબીન જૂના    –           – સોયાબીન નવા     ૧૭૫૦  ૧૮૫૦ દીવેલ     ૨૦૭૦  – પામોલિન જુના    ૧૫૨૦  ૧૬૦૦ પામોલિન નવો     ૧૬૦૦  – કોપરેલ   ૨૬૮૦  – વનસ્પતિ ઘી        ૧૭૦૦  ૧૮૨૦ સરસીયુ મોળુ       ૧૯૫૦  – સરસીયુ તીખુ       ૨૧૦૦  – સનફલાવર          ૧૬૦૦  ૧૬૮૦ મકાઈ તેલ           ૧૬૭૦  – તિરૂપતિ ૫ લીટર  ૫૫૦     ૬૦૦ સિંગતેલ ૫ લીટર  ૮૩૦     ૮૪૦

Read More