Author: Vikram Raval

New Delhi, તા.02 ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે શ્રીલંકા સામે વનડે શ્રેણી રમશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ત્રણેય મેચમાં હરાવી દીધી હતી. આજથી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે. T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત કોઈ શ્રેણીમાં રમશે. રોહિતે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક લીધો હતો. તે અને સાથી ખેલાડી વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમવા અને ટીમને જિતાડવા તત્પર છે. શ્રીલંકન…

Read More

Paris,તા.02 એક હાથ ખિસ્સામાં, કોઈપણ સુરક્ષા ગિયર વિના, કોઈ ખાસ લેન્સ પહેર્યા વિના, પોતાના દરરોજના ચશ્મા પહેરીને એકદમ સરળતાથી પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર તુર્કિયેના પિસ્તોલ નિશાનેબાજ યૂસુફ ડિકેચના સ્વેગની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખૂબ વાઈરલ થઈ ગઈ છે, જેમાં તેઓ સફેદ રંગની ટીશર્ટ પહેરીને એક હાથ ખિસ્સામાં નાખીને નિશાન સાધી રહ્યાં છે. તેમણે દસ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સિલ્વર જીત્યો જે ઓલિમ્પિક નિશાનેબાજીમાં તુર્કિયેનો પહેલો મેડલ છે. આ તે સ્પર્ધા છે, જેમાં ભારતની મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યા હતાં. યૂસુફ ડિકેચના ‘સ્વેગ’ની દુનિયા દિવાની નિશાનેબાજોને…

Read More

calcutta, તા.02 ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરભ ગાંગુલીને જમીન આપવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમા પીઆઈએલમાં સીએમ મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર દ્વારા સૌરભ ગાંગુલીને 350 એકરની જમીન માત્ર રૂ. 1ની લીઝ પર આપી છે. આ પીઆઈએલની સુનાવણી ચિટ ફંડ કેસ માટે રચાયેલી ડિવિઝન બેંચમાં થશે. પીઆઈએલ પર, ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે કહ્યું કે ચિટ ફંડ કેસની સુનાવણી જસ્ટિસ જૈમાલ્ય બાગચીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ કરી રહી છે. આ જ ડિવિઝન બેન્ચ તેની સુનાવણી કરશે. શું છે આખો મામલો? સૌરવ ગાંગુલીને ફેક્ટરી બનાવવા માટે રૂ. 1માં 999 વર્ષ માટે જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી? આ બાબતે કોલકાતા હાઈકોર્ટમાં…

Read More

America,તા.02 અમેરિકાએ એક વાર ફરીથી ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂનો રાગ આલાપ્યો છે. અમેરિકાએ કહ્યું કે તે પન્નૂની હત્યાના સંબંધમાં ચાલી રહેલી તપાસમાં ભારત સરકાર પાસે જવાબદારીની આશા કરે છે. અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટ કહ્યું કે આ મામલાને અમેરિકા હાઈ લેવલ પર ભારત સરકારની સામે પોતાની ચિંતાઓને ઉઠાવતું રહેશે. ગુરુપતવંત પન્નૂની હત્યાના પ્રયત્નને લઈને ભારતમાં તપાસ ચાલી રહી છે. અમેરિકાએ પોતાના એજન્ટ દ્વારા પન્નૂની હત્યા કરાવવાનો આરોપ ભારત પર લગાવ્યો છે. અમે ભારત સાથે પોતાની ચિંતાઓને ઉઠાવતાં રહીશું- અમેરિકા વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું, ‘અમે અમેરિકી ધરતી પર એક અમેરિકી નાગરિકની હત્યાના અસફળ પ્રયત્ન પર એક ભારતીય સરકારી…

Read More

United Nations,,તા.02 સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સમુહ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધી લેવંટ-ખોટાસાને  (ISIL-K)  ભારતમાં વ્યાપક હુમલાઓ કરવામાં નિષ્ફળ જતાં ભારતમાં જ રહેલા તેના આકારોએ એવા જુવાનોને આતંકવાદની તાલિમ આપવાનો નિર્ણય કર્યો છે કે જેઓ એકલે હાથે પણ જુદાં જુદાં સ્થળોએ આતંકી હુમલા કરી શકે.આઈએસઆઈએલ-કે, અલકાયદા અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ એક વિશ્લેષણાત્મક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ ૩૪મો અહેવાલ અહીં મંગળવારે રજૂ કરાયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે યુએનના સભ્ય દેશોએ ચિંતા દર્શાવી છે કે મૂળભૂત રીતે અફઘાનિસ્તાનમાંથી પેદા થયેલો આ આતંકવાદ તે વિસ્તારમાં અસલામતિનું કારણ…

Read More

પગનીચેથી જમીન સરકતાં ટ્રમ્પ ઝનૂને ચઢ્યા છે નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટની ચીકાગોમા મળેલી કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરીસ ઉપર એક પછી એક શબ્દ પ્રહારો Washington, Chicago:તા.02 અમેરિકાના પૂર્વપ્રમુખ અને રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનાં પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરીસ સંબંધે સીધો સવાલ કર્યો કે તેઓ ઇન્ડીયન છે કે પછી બ્લેક છે ? આ તદ્દન અર્થહીન અને જાતિગત કરેલાં વિધાનોએ અમેરિકા તેમજ ભારતમાં પણ વિવાદનો વંટોળ સર્જી દીધો છે. સાથે આંચકાના તરંગો ઉપર તરંગો પ્રસારી દીધાં છે. નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટનાં અહીં યોજાયેલાં સંમેલનમાં પ્રચારાથે પહોંચેલા ટ્રમ્પે ઇન્ટરવ્યુઅર્સની પેનલના પ્રશ્નોત્તર સમયે કહ્યું કે હું…

Read More

ટ્રમ્પ પર થયેલો ગોળીબાર નવે. સુધીમાં ભૂલાઈ જશે નવેમ્બર પાંચની ચૂંટણીમાં હેરીસ ટ્રમ્પને ભારે પછડાટ આપશે, હું તેમ ઇચ્છુ છું માટે નથી કહેતો પૂર્ણત: પ્રમાણિક પણે કહી રહ્યો છું la vegas, new york,તા.02 ખ્યાતનામ કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બની ગયેલા જો રોગાને ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી (અમેરિકાના) પ્રમુખ પદની ચૂંટણીમાં કમલા હેરીસ જ વિજેતા બનશે. તેઓએ બ્રોડકાસ્ટ ઉપર વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે કમલા હેરીસ ડોનાલ્ડ ટ્રમ્પને ખરેખરી પછડાટ આપશે. જો રોગાન એક્સપીરીયન્સ એપીસોડ નામક એપીસોડમાં તા. ૩૦મી જુલાઈ અને મંગળવારે જો રોગાને જ્યારે આમ કહ્યું ત્યારે એન્કર માઇકેલ એવીસે કહ્યું ‘ના, તેઓ (કમલા)…

Read More

ઇરાનના ધાર્મિક નેતાનો હુક્મ : ઇઝરાયેલ પર તૂટી પડો ઓલ-આઉટ-વૉર શરૂ થવાના ભણકારા : ઇઝરાયેલ અને તેનાં રક્ષક અમેરિકા મહાયુદ્ધ માટે કટિબધ્ધ બને છે Iran, તા.02 વાસ્તવમાં હમાસનાં પોલિટિકલ બ્યુરોના ચીફ ઇસ્માઇલ હનીયેહ કેટલાયે સમયથી ઇઝરાયલનાં નિશાન પર હતા. ઇરાનના પ્રમુખના શપથવિધિ પછી પોતાને ઉતારે હનીયેહ પહોંચ્યા પછી ગણતરીની મીનીટોમાં જ તે નિવાસ સ્થાન ઉત્તર ઓચિંતા જ મિસાઇલ્સ ત્રાટકતાં, તેઓનું અને તેઓના અંગરક્ષકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઇરાનમાં જ બની હોવાથી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાનોબાર અલિ ખેમીની ભભૂકી ઉઠયા હતા, અને તે ત્યા માટે પોતાની દેશની જવાબદારી સ્વીકારવા સાથે ઇરાનના શાસકોને હુક્મ કરી દીધો છે કે ઇઝરાયલ ઉપર…

Read More

હમાસના ચીફની હત્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું ઈઝરાયેલ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર, અમારા પર હુમલો કરનારે તેના માથાથી કિંમત ચૂકવવી પડશે : નેતન્યાહુની ચેતવણી Cairo/Tel Aviv તા.02 પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની ઈરાનની રાજધાની તહેરાનમાં હત્યા થતાં ઈરાન ભારે ગુસ્સે ભરાયું છે. આ ઘટના પછી તુરંત જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈએ દેશના સૈન્ય રીવોલ્યુશનરી ગાર્ડને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપી દીધો છે. બીજીબાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ પર હુમલો કરનારાએ તેમના માથાથી કિંમત ચૂકવવી પડશે તેવી ચેતવણી આપતા મધ્ય-પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું છે. ઈરાનના નવા સુધારાવાદી પ્રમુખ મસૂદ પઝશકિયાનના તહેરાનમાં…

Read More

West-Bengal,તા.02 રાજકીય શતરંજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ એક એવી ચોપાટ છે, જેના પર આજ સુધી ભાજપની ચાલ રંગ નથી લાવી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નાથી ન શકાતા ભાજપ હવે કંઈક નવો દાવ અજમાવવાની ફિરાકમાં છે. એ દાવ છે બંગાળના ભાગલાનો! જી, હા. બંગાળનું પાર્ટિશન! ચાલો સમજીએ કે શું છે યોજના અને શું છે એ યોજનાની સફળતાની શક્યતા? ભાગલાની યોજના અને તેના વિકલ્પ ગત અઠવાડિયે ભાજપાના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પશ્ચિમ બંગાળના ત્રિ-વિભાજનનું સૂચન કર્યું છે. એમાં નીચે મુજબના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. •ઉત્તર બંગાળને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સામેલ કરવું. •ગ્રેટર કૂચ બિહારને…

Read More