- Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
- 07 સપ્ટેમ્બર નું પંચાંગ
- 07 સપ્ટેમ્બર નું રાશિફળ
- Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
- ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
- ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
- Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
- Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
Author: Vikram Raval
Ahmedabad,તા.૨૯ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રતિદિન ચાંદીપુરા કેસોની સંખ્યા વધવા સાથે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસથી વધુ અમદાવાદના મોટેરા વિસ્તારના એક બાળકનું મોત થયું. આ બાળક તેના પરીવાર સાથે મોટેરા વિસ્તારમાં વેલજીભાઈના રબારીવાસમાં રહેતું હતું. બાળકના મોત મામલે જ્યારે હકીકતની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી. હાલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો. આ બાળક જે જગ્યા પર રહેતો હતો તેની તપાસ કરવામાં આવી તો હકીકત સામે આવી કે રબારી વારસની આસપાસ ખૂબ ગંદકી ફેલાયેલી હતી. મોટેરા વિસ્તારમાં આવેલ રબારી વાસમાં અંદાજે ૫૦થી…
મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવાર અને એકનાથ શિંદેને જે આશા સાથે લીધા હતા તેને સફળતા મળી નથી Maharashtra,તા.૨૯ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચેક-મેટની રમત શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મુંબઈથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ મામલો ઉકેલાયો નથી. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદેની શિવસેનાએ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રભારીઓ અને નિરીક્ષકોની નિમણૂક શરૂ કરી દીધી છે, જ્યારે એનસીપીના વડા અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની મુલાકાત લેવાની યોજના બનાવી છે. મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવાર અને એકનાથ શિંદેને જે આશા સાથે લીધા હતા તેને સફળતા…
Ahmedabad, તા.૨૯ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૧૫૦૦ ૮૨૫૦૦ રૂપુ ૮૧૩૦૦ ૮૨૩૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૧૦૦૦ ૭૨૦૦૦ સોનું (૯૯.૫) ૭૦૮૦૦ ૭૧૮૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૦૫૬૦ –
Ahmedabad, તા.૨૯ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૨૯ સીંગતેલ જૂના ૨૬૦૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૮૦૦ કપાસિયા જુના ૧૬૬૦ – કપાસિયા નવા ૧૮૦૦ ૧૮૬૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૫૦ ૧૮૫૦ દીવેલ ૨૦૬૦ – પામોલિન જુના ૧૫૦૦ ૧૫૮૦ પામોલિન નવો ૧૫૮૦ – કોપરેલ ૨૬૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૨૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૯૦ – સનફલાવર ૧૬૨૦ ૧૭૦૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૭૦ ૬૧૦ સિંગતેલ ૫ લીટર ૮૪૦ ૮૫૦
અથડામણ પેવાર, ટાંગી, બાલિશખેલ, ખાર કાલે, મકબાલ, કુંજ અલીઝાઈ, પારા ચમકાની અને કેરમાન સહિતના અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી Islamabad, તા.૨૯ પાકિસ્તાનમાં રવિવારે બે કબીલાઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર આવ્યા છે. આ સંઘર્ષમાં ૩૬ લોકોના મોત થયા હતા અને ૧૬૨ લોકો ઘાયલ થયા હતા. બે જૂથો વચ્ચેનો સંઘર્ષ પ્લોટ વિવાદ તરીકે શરૂ થયો અને ભયાનક હિંસામાં ફેરવાઈ ગયો. આ વિવાદ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પાંચ દિવસ પહેલા અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં ભીષણ અથડામણ શરૂ થઈ હતી.ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે જાતિઓ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં ઓછામાં ઓછા ૩૬ લોકો માર્યા…
૨૦૨૩ માં, ડેવલપરે જાહેરાત કરી હતી કે ‘ધ લિજેન્ડ’ બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે Mumbai, તા.૨૯ દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલ સી વ્યૂ બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ સામેલ છે, જે દિલીપ સાહેબને સમર્પિત છે. બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનો બંગલો મુંબઈના પાલી હિલ વિસ્તારમાં હતો. ગત વર્ષે તેને તોડીને તેની જગ્યાએ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ પ્રોજેક્ટમાં જંગી રોકાણ…
અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે Mumbai,તા.૨૯ અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. અક્ષય ઘણીવાર સોશિયલ મીડિયા પર એ વાતને લઈને ટ્રોલ થયો છે કે તે એક વર્ષમાં ૪ ફિલ્મો કરે છે. હવે અક્ષયે આનો જવાબ આપ્યો છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની પાછલી ફિલ્મ ‘સરફિરા’ હાલમાં જ રીલિઝ થઈ હતી. યોગ્ય સમીક્ષાઓ હોવા છતાં, અક્ષયની આ ફિલ્મ પણ લોકોને થિયેટરોમાં આકર્ષવામાં નિષ્ફળ ગઈ અને ફ્લોપ થઈ. ‘સરાફિરા’ સાથે અક્ષયે ૩ વર્ષમાં ૯…
કોઠારીયા ગામના 10 વર્ષીય તરુણનું ઝાડા ઉલ્ટીથી મોત : આરોગ્ય તંત્રમાં દોડધામ Rajkot,, તા.૨૯ ઋતુજન્ય રોગોએ માથુ ઉચકયું છે ત્યારે ચાંદીપુરાએ રાજ્યભરમાં ભરડો લીધો છે.ચાંદીપૂરાના કહેરની સાથે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે શહેરમાં ત્રણ બાળકો તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો ભોગ બન્યા છે.શહેરના કોઠારીયા મેન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા 10 વર્ષના તરુણનું બે દિવસ ઝાડા ઉલ્ટી બાદ બેભાન થઈ ઢળી પડતાં મોત નિપજ્યું છે.જ્યારે રૈયાધારમાં એક વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટીથી મોત થતાં શોકનું મોજું ફરી વળ્યુ છે.બાળકી ચારેક મહિનાથી બિમાર હતી.પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા…
Rajkot,, તા.૨૯ શહેરના યુનિવર્સીટી રોડ પર જે.કે.ચોક નજીક યુવકને અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો મારમારતા સારવાર લેવી પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડના ચારણ પીપળીયા ગામે રહેતો અજય બાબુભાઇ રાખશીયા (ઉ.વ.૨૨)નો યુવક રાત્રીના દસેક વાગ્યે યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક પાસે દ્વારકાધીશ હોટેલ નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.અજયના કહેવા મુજબ પોતે ડ્રાઇવિંગ કામ કરે છે અને ગઈકાલે રાજકોટથી પોતાના ગામ ચારણ પીપળીયા જતો હતો ત્યારે ભૂખ લાગતા જે.કે.ચોકમાં પીઝા ખાવા ગાડી ઉભી રાખી હતી. ઓર્ડરની સાથે પૈસા પણ આપી દીધા બાદ પીઝા…