- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
Author: Vikram Raval
Mumbai, તા,22 વિરાટ કોહલી સહિત વર્તમાન ક્રિકેટ જગતના 4 ખેલાડીઓને ‘ફેબ ફોર’ ના નામે ઓળખવામાં આવે છે. આ ચાર દેશના 4 ખેલાડીઓએ અવારનવાર પોતાના દેશની ટીમ માટે અનેક મેચો જીતી છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે. કોહલી છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ ઓછું રમ્યો છે અને કોવિડ પહેલા જેવો દેખાવ કરી શક્યો નથી જેના કારણે તે હવે ફેબ 4ના ખેલાડીથી પાછળ રહી ગયો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન સામે મોટી સરસાઈ મેળવી લીધી છે.…
America,તા.22 અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન વચ્ચે ટક્કર થવાની હતી, પણ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. 81 વર્ષના બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, એમના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહેલા કમલા હેરિસનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમની ઉમેદવારી બાબતે એમને સમર્થન આપ્યું હતું. પરિણામે હવે ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરિસનું નામ સૌથી આગળ મૂકાઈ રહ્યું છે. કમલા હેરિસને ઉમેદવાર ઠરાવતી ઓફિશિયલ જાહેરાત એમની પાર્ટી દ્વારા નથી કરવામાં આવી, પણ એમના પ્રમુખપદ બાબતે એક રસપ્રદ વાત…
America,તા.22 અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેને આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેમાં તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એવી અનેક ઘટનાઓ બની હતી જેને લઈને બાઈડેનની હેલ્થ પર સવાલ ઊઠ્યા હતા. જેમાં એકવાર તો ટ્રમ્પ સાથેની ડિબેટમાં તેઓ ઊંઘી જ ગયા હતા અને તેના કારણે જ ડિબેટમાં ટ્રમ્પ મજબૂત દાવેદાર બનીને ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તાજેતરની એક ઘટના અનુસાર મંચ પર હાજર કોઈ અન્ય મહિલાને બાઈડેન તેમની પત્ની ઝીલ સમજી બેઠા અને તેને…
4-year-old daughter એ 74 વર્ષના પિતાને આપ્યા મુખાગ્નિ, ભીની આંખે પૂછ્યું – ‘પપ્પા ક્યાં જતા રહ્યાં…’
Uttar Pradesh,તા.22 ઉતર પ્રદેશના મેરઠમાં 4 વર્ષની એક બાળકીએ 74 વર્ષીય પિતાને મુખાગ્નિ આપી હતી. નાની બાળકી પૂછી રહી હતી કે, પપ્પાને શું થયું છે, તે કઈ જતા રહ્યા છે. આ સવાલનો જવાબ આપવાની કોઈનામાં હિમ્મત ન હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હક્કિતમાં બાળકીનો જન્મ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા થયો છે. આ સમગ્ર ઘટના મેરઠના શાસ્ત્રી નગરની છે, ત્યાંના રહેવાસી 74 વર્ષીય દેવેન્દ્ર ત્યાગી કે જેઓ સેલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત થયેલા હતા. થોડા વર્ષ પહેલાં તેમના જીવનમાં એવી ઘટના ઘટી કે, એક જ ઝટકામાં બધું જ બરબાદ થઈ ગયું. ઓછા સમયમાં તેમનો…
Maharashtra ,તા.22 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ NCPSPના પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મુલાકાત યોજાતા રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પવાર અને શિંદે વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા મળતા અહેવાલો મુજબ શરદ પવારે આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પવારે મુખ્યમંત્રી સાથે મરાઠા અને ઓબીસી અનામત અને દૂધ ઉત્પાદક ખેડૂતોને મળતી દૂધની કિંમતો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અગાઉ ભુજબળે પવાર સાથે કરી…
New Delhi ,તા.22 પીએમ મોદીએ બજેટ સત્રનો માહોલ સેટ કરી દીધો છે. સત્રની શરૂઆત પહેલા સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક પક્ષોએ ફાયદા માટે સંસદનો દુરુપયોગ કર્યો છે. છેલ્લા સત્રમાં પીએમના ભાષણ દરમિયાન વિપક્ષે ખૂબ હંગામો કર્યો હતો. તેના પર આજે પીએમ એ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, અઢી કલાક સુધી મારો અવાજ દબાવવા પ્રયાસ કરાયો હતો અને મને બોલવાની તક નહોતી આપી. પીએમ મોદીએ આગળ કહ્યું કે, દરેક દેશવાસી માટે એ ગર્વની વાત છે કે, ભારત મોટી ઈકોનોમી વાળા દેશોમાં તેજ ગતિથી આગળ વધનારો દેશ છે. ગત…
New Delhi ,તા.22 મોદી 3.0ના પ્રથમ બજેટ પૂર્વે આજે દેશની સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં દેશના આર્થિક લેખાજોખા રજૂ કરતા અહેવાલને Economic Survey અર્થાત આર્થિક સર્વેક્ષણ કહેવાય છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર(CEA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આજે મોટા ખુલાસા થયા છે. 2022 સુધીના આંકડાના આધારે ભારતમાં અસમાનતાની સ્થિતિ પરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ટોચના 1 ટકા લોકો પાસે કુલ કમાણીનો 6થી 7 ટકા હિસ્સો છે, જ્યારે ટોચના 10 ટકા ધનિકો પાસે દેશની કુલ આવકનો એક તૃતીયાંશ ભાગ છે. ઈકોનોમિક સર્વેમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં શિક્ષણનું…
Bihar ,તા.22 બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. ખરેખર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ બાબતે એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી. જેડીયુની વારંવાર માગ છતાં ના પાડી દીધી મંત્રીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા માટે જે જોગવાઈ પૂરી કરવાની હોય છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે ગત અનેક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ થતી રહી છે. હાલમાં જ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ…
New Delhi ,તા.22 ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની આપી છે. કેરળથી રાજ્યસભા સાંસદ વી શિવદાસને જણાવ્યું કે, મને આ ધમકી ફોન કોલ પર મળી છે. સાંસદે જણાવ્યું કે, મને એક ફોન કોલ આવ્યો હતો, તેમાં ધમકી આપવામાં આવી હતી કે, સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (એસજેએફ)ના નામથી કરવામાં આવ્યો હતો. આ મામલે સાંસદ વી શિવદાસને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, મને એસજેએફના નામ પર ફોન કોલ આવ્યો હતો. વી શિવદાસન કેરળથી સીપીઆઈ (એમ)ના સાંસદ છે. ધમકી આપનારે ગુરપતવંત સિંહ પન્નૂનું…
Mumbai, તા.22 ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T-20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઋતુરાજ, અભિષેક અને જાડેજાને કેમ બહાર કર્યા? આ અંગે અજીત અગરકરે કહ્યું, ‘કોઈપણ ખેલાડી જેને ટીમમાંથી બહાર કરવામાં આવશે તેને ખૂબ જ ખરાબ લાગશે. રિંકુને જ જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં જગ્યા બનાવી…