Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025

    Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

    June 9, 2025

    ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી
    • Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
    • ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત
    • Bhavnagar: રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્ના.નો પ્રારંભઃ 150 ખેલાડીઓ વચ્ચે જંગ
    • Bhavnagar: પાણીના ધાંધિયા યથાવત,કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ
    • Nadiadના માય મંદિર ગરનાળામાં ગટરના પાણી ભરાતા ભારે હાલાકી
    • Anand: વાસદના રૂપારેલ ગામમાં બે સ્થળેથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
    • Nadiad: માંકવા પાસે ટ્રકમાંથી ઉતરતા ચાલકનું વાહનની અડફેટે મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»બેંગ્લુરૂ દુર્ઘટના : પોલીસ વડાએ મને છેક બે કલાક પછી જાણ કરી હતી: Siddaramaiah
    અન્ય રાજ્યો

    બેંગ્લુરૂ દુર્ઘટના : પોલીસ વડાએ મને છેક બે કલાક પછી જાણ કરી હતી: Siddaramaiah

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru, તા. 9
    આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિજય બાદ યોજાયેલી પરેડમાં જે રીતે ધકકામૂકકી થઇ અને 11થી વધુ લોકોના મૃત્યુ થયા તે બાદ હવે રાજય સરકાર માટે બચાવ કરવો મુશ્કેલ બની ગયો છે અને મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ આ ઘટનામાં પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન કરતા જ કોંગ્રેસમાં પણ જબરો વિરોધ થયો છે.

    મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ કહ્યું કે, મને પોલીસ તરફથી ખાતરી મળ્યા બાદ જ આ પરેડ માટે મંજૂરી અપાઇ હતી તેઓએ જણાવ્યું કે, પોલીસ કમિશ્નર પી.દયાનંદે સમગ્ર ઘટના બન્યા બાદ બે કલાક બાદ મને જાણ કરી હતી. એક તરફ ભાજપે આ મુદે કર્ણાટક સરકાર પર દબાણ વધારી દીધુ છે અને કોંગ્રેસ સરકારને બરતરફ કરવાની માંગણી કરી છે.

    પરંતુ સિધ્ધરમૈયાએ બચાવ કરતા કહ્યું કે સરકારે ખોટુ કંઇ કર્યુ નથી. તેઓએ મહાકુંભ સમયે થયેલી ભાગદોડ અને જે રીતે 30થી વધુ લોકોના મોત થયા હતા. તે સમયે કોઇએ રાજીનામુ આપ્યું હતું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એ પણ કહ્યું કે, બપોરે 3.50 કલાકે હોસ્પિટલમાં મૃતદેહો પહોંચ્યા હતા પરંતુ બેંગ્લોરના પોલીસ કમિશ્નરે મને જાણ કરવાની પણ ચિંતા કરી ન હતી.

    આ ઘટનાના પગલે પોલીસ કમિશ્નર ઉપરાંત મુખ્યમંત્રીના રાષ્ટ્રીય સલાહકાર ગોવિંદ રાજુ અને એડીશ્નલ ડીજીપી હેમંત લીંબાકરને પણ હોદા પરથી દુર કરવામાં આવ્યા છે. જોકે ભાજપે હજુ સુધી આ મુદે સિધ્ધરમૈયાને કલીનચીટ આપવાનો ઇન્કાર કર્યો છે.

    જણાવ્યું હતું કે, સરકારે જવાબદારી લેવી જોઇએ. બીજી તરફ પોલીસે રાજય સરકારને અગાઉ જ એવી જાણ કરી હતી કે બેંગ્લુરૂમાં 3 થી 4 લાખ ક્રિકેટ ચાહકો ઉમટશે તેવી શકયતા હતી.  તે રાજય સરકારને અગાઉથી જાણ કરાઇ હતી.

     

    Bengaluru Bengaluru accident Siddaramaiah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025
    રાષ્ટ્રીય

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Los Angeles તોફાનો અન્ય વિસ્તારોમાં ફેલાઇ તેવો સંકેત

    June 9, 2025
    અન્ય રાજ્યો

    Indore નાં પર્યટક રાજા રઘુવંશીના ચકચારી મોતના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Gaza ભણી રાહતસામગ્રી સાથે જતી ક્રેટા થનબર્ગના જહાજને ઇઝરાયેલે અટકાવ્યું

    June 9, 2025
    અન્ય રાજ્યો

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025

    Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

    June 9, 2025

    ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત

    June 9, 2025

    Bhavnagar: રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્ના.નો પ્રારંભઃ 150 ખેલાડીઓ વચ્ચે જંગ

    June 9, 2025

    Bhavnagar: પાણીના ધાંધિયા યથાવત,કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ

    June 9, 2025

    Nadiadના માય મંદિર ગરનાળામાં ગટરના પાણી ભરાતા ભારે હાલાકી

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025

    Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

    June 9, 2025

    ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.