Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો

    August 5, 2025

    Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ

    August 5, 2025

    Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત

    August 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
    • Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ
    • Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત
    • Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે
    • Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત
    • Rajkot: સ્લમ કવાટર મા બીમારીથી કંટાળી યુવતીએ જાત જલાવી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ટ્રકે બાઈક ને ઠોકરે ચડાવતા યુવાનનું મોત
    • 06 ઓગસ્ટ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Team India સાથે દગો? શ્રીલંકાની આ ખતરનાક ચાલ કામ કરી ગઇ, મેચ બાદ રોહિતે પણ ભડાસ કાઢી
    ખેલ જગત

    Team India સાથે દગો? શ્રીલંકાની આ ખતરનાક ચાલ કામ કરી ગઇ, મેચ બાદ રોહિતે પણ ભડાસ કાઢી

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sri Lanka,તા.05

    શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જો કે, બાદમાં શ્રીલંકાના લેગ સ્પિનર જેફરી વાંડરસે 6 વિકેટ ઝડપી મેચની સ્થિતિ બદલી હતી. જે બાદ ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું. હાલ શ્રીલંકા આ સિરીઝમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી, ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

    પહેલી બે મેચમાં યજમાન ટીમને ફાયદો

    ભારત સામેની વનડે સિરીઝ માટે શ્રીલંકાએ પોતે સ્પિન-ફ્રેન્ડલી પિચની માંગ કરી હતી કે નહીં તે અંગે દાવો કરી શકાય નહીં, પણ એ વાત પણ અવગણી ન શકાય કે પહેલી બે મેચમાં યજમાન ટીમને ખૂબ ફાયદો થયો છે. તેમજ શ્રીલંકાએ સ્પિનના હથિયારથી ટીમ ઈન્ડિયા પર હુમલો કર્યો.

    ભારતીય બેટર સ્પિન સામે લાચાર

    શ્રીલંકા સામેની પ્રથમ બે વનડે મેચમાં ભારતીય બેટર સ્પિન સામે લાચાર દેખાતા હતા. વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ અય્યર, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા ખતરનાક બેટર શ્રીલંકાના સ્પિનરોનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીની વનડે સિરીઝમાં રોહિત શર્માએ એકલાએ બતાવી દીધું છે કે જો તમારે શ્રીલંકામાં સફળ થવું હોય, જો તમારે રન બનાવવા હોય અને મેચ જીતવી હોય તો તમારે આક્રમક શૈલીમાં ક્રિકેટ રમવું પડશે.

    ટીમ ઈન્ડિયા માત્ર 208 રનમાં ઓલઆઉટ

    શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. વાનિન્દુ હસરંગા ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો અને તેના સ્થાને જેફરી વાન્ડરસેએ લીધી. વેન્ડરસેએ બીજી વનડેમાં 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપી અને ભારતીય સ્ટાર બેટરને ઘૂંટણિયે લાવ્યા હતા. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓની ટીમ ઈન્ડિયા માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 32 રનથી મેચ હારી ગઈ હતી.

    રોહિતે પણ મેચ બાદ ભડાસ કાઢી 

    કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે ભારતીય બેટર્સએ અહીંની પીચ પ્રમાણે અનુકૂળ થવું પડશે. ડાબા અને જમણા હાથના બેટરના કોમ્બીનેશનથી અમને લાગ્યું કે સ્ટ્રાઈક ફેરવવી સરળ હશે, પરંતુ જ્યોફ્રીને શ્રેય જાય છે, તેણે છ વિકેટ લીધી.’

    જયારે શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ કહ્યું કે 240 રનનો સ્કોર પરિસ્થિતિ માટે પૂરતો હતો. હું સ્કોરથી ખુશ હતો. 240 ખૂબ જ સારો સ્કોર હતો. એક કેપ્ટન તરીકે, મને આ પ્રકારના ચેલેન્જ ગમે છે. વાન્ડરસેનો સ્પેલ શાનદાર હતો.

    ‘પ્લેયર ઓફ ધ મેચ’ વાન્ડરસેએ કહ્યું, ‘ટીમ પર ઘણું દબાણ હતું. હું આરામ બાદ પાછો ફરી રહ્યો હતો. તેનો શ્રેય લેવો સરળ છે, પરંતુ હું 240 રન બનાવનાર બેટ્સમેનોને પણ શ્રેય આપવા માંગુ છું.’

    CRICKET IND-vs-SL-2nd-ODI rohit-sharma spin-friendly-pitches
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohli એ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણાને જીતના વાસ્તવિક હીરો ગણાવ્યા

    August 5, 2025
    ખેલ જગત

    The Hundred tournament ઇંગ્લેન્ડમાં શરૂ થશે, લોડર્‌સમાં ૮ ટીમો ભાગ લેશે

    August 5, 2025
    ખેલ જગત

    સિરીઝમાં Siraj ‘best ’: ‘રોનાલ્ડો સ્ટાઈલ’માં સ્ટેમ્પ ઉખેડી

    August 5, 2025
    ખેલ જગત

    Test cricket પણ દિલધડક; સચિન : ઈંગ્લેન્ડના પૂર્વ PM સૂનક પણ ફિદા

    August 5, 2025
    ખેલ જગત

    યુવા બિનઅનુભવી ખેલાડીઓની ટીમ સાથેની England series કાયમ યાદ રહેશે

    August 5, 2025
    ખેલ જગત

    સરળ જીતની અપેક્ષા હતી; પરાજયનો અફસોસ રહેશે : Brook

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો

    August 5, 2025

    Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ

    August 5, 2025

    Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત

    August 5, 2025

    Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે

    August 5, 2025

    Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત

    August 5, 2025

    Rajkot: સ્લમ કવાટર મા બીમારીથી કંટાળી યુવતીએ જાત જલાવી જીવન ટૂંકાવ્યું

    August 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો

    August 5, 2025

    Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ

    August 5, 2025

    Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત

    August 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.