Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar to Ayodhya ની સાપ્તાહિક ટ્રેન શરૂ કરવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટ દ્વારા રેલમંત્રીને રજૂઆત
    સૌરાષ્ટ્ર

    Bhavnagar to Ayodhya ની સાપ્તાહિક ટ્રેન શરૂ કરવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટ દ્વારા રેલમંત્રીને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalDecember 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.20
    ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રના લોકોને ભગવાન રામલલ્લાના દર્શન કરવા ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેન શરૂ થવી જોઈએ. આ ઉપરાંત ભાવનગર-સુરત વંદે ભારત ડેઈલી ટ્રેન, ભાવનગર-ધ્રાંગધ્રા-કચ્છ-ભુજ ડેઈલી ટ્રેન તેમજ ભાવનગર-ઓખા ટ્રેન કે જે હાલ ભાવનગરથી રાત્રે 10 કલાકે ઉપડે છે અને સવારે 11-30 કલાકે દ્વારકા પહોંચાડતી હોય, બપોરે 12 કલાકે દ્રારકાધીશનું મંદિર દર્શનાર્થે બંધ થઈ જાય છે. ટ્રેન બપોરે 3 કલાકે પરત આવતી હોય, જેના કારણે શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ લેવા માટે ફરજીયાત રાત્રિ રોકાણ કરવું પડે છે.

    ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે ટ્રેનનો સમય ભાવનગરથી સાંજે 7-30થી 8 વાગ્યા અને દ્વારકાથી પાંચ વાગ્યાની કરવા ભાજપના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટ સહિતનાઓએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી એવી માંગણી કરી હતી.તેમણે ભાવનગર-સોમનાથ હાઈવેમાં મહુવાથી આગળના રસ્તાનું કામ શરૂ કરવા, ભાવનગર-અધેળાઈ-ધોલેરા-અમદાવાદના રસ્તાનું કામ ધોલેરાથી આગળ ધપાવવા, અંડરબ્રીજ, ઓવરબ્રીજના કામો, રેલ સુવિધાથી વંચિત જિલ્લાના તમામ તાલુકાઓ, બોટાદના ગઢડાને રેલવે લિકીંગ યોજના હેઠળ તેમજ ઘોઘા, તળાજા, મહુવાને સાગરમાળા યોજના હેઠળ સમાવવા, અલંગ શિપ યાર્ડને રેલવે યોજનામાં જોડવા, બોટાદ-પાળિયાદ-જસદણ-ગોંડલ રેલવેની સુવિધા પુન: અમલી કરવા, ભાવનગરના જવાહર મેદાનને રાજ્ય સરકાર/કોર્પોરેશન હસ્તક સોંપવા, ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીને ભારત સરકાર હસ્તક પુન: શરૂ કરવા, ભાવનગરને મરિન યુનિવર્સિટી આપવા, શહેરના મુખ્ય માર્ગો પર વિકાસને રૂંધતા રેલવેના દબાણો દૂર કરવા તેમજ દેશને પ્રથમ રજવાડું અર્પણ કરનારા ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવાની માંગ દોહરાવવામાં આવી હતી.

    Bhavnagar railway
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.