તાલુકાના વાઘાવત પાસે વાત્રક નદીના પુલ પરથી સળિયા બહાર આવી જતા તંત્ર દોડ્તુ થયું હતું અને સળિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પુલ પરથી વનસ્પતિ પણ ઉગી નિકળી હતી. સાઇડમાં માટીના જામેલા થર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પુલની કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. આ પુલ પર વાત્રક નદીની રેતીની લીઝ ધારકો દ્વારા રાત દિવસ ભારે વાહનોની આવરજવર રહે છે અને ઓવરલોડ વાહનોની અવરજવર છતાં કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી ન હોવાના પણ આક્ષેપો થયા છે. પુલ જર્જરિત થતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવો માગણી ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પુલની મજબૂતાઇની ચકાસણી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે. આ બાબતે બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મિલન પંડયાએ જણાવ્યુ છે કે, આ બ્રિજ અંદાજે ૨૦૦૬ કે ૨૦૦૭ માં બન્યો હશે. આ પુલના સુરક્ષાની ચકાસણી માટે ભાગરૂપે ગાંધીનગરથી ટીમ આપવાની છે.
Trending
- સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ગ્લાસ પર કામ કરી રહ્યું છે OpenAI
- ચિપ હોય કે શિપ ભારતમાં બનાવો : Modiનો નવો મંત્ર
- યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal
- Khambhaliya-Dwarka highway: પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના મોત
- India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’
- India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
- ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા
- BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ રેસમાં