Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar ના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી

    November 24, 2025

    ચૂંટણીમાં બમ્પર જીત બાદ પણ Dharmendra એ 5 જ વર્ષમાં રાજકારણને કહ્યું અલવિદા

    November 24, 2025

    Uttarakhand ના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar ના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી
    • ચૂંટણીમાં બમ્પર જીત બાદ પણ Dharmendra એ 5 જ વર્ષમાં રાજકારણને કહ્યું અલવિદા
    • Uttarakhand ના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત
    • અલવિદા Dharmendra: ધરમપાજીની યાદગાર ફિલ્મો અને ગીતોને આજે પણ લોકો ભૂલી નથી શક્યા
    • સની સંસ્કારી કી તુલસી કુમારી હવે OTT પર રિલીઝ થશે
    • નાયક જ નહીં ખલનાયક પણ છે `Family Man’
    • શું Bitcoin નો ઘટાડો મોટા જોખમનો સંકેત છે?
    • Kashmir માં તાપમાન `0′ ડિગ્રી : ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ : દક્ષિણમાં વરસાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uttarakhand ના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત
    અન્ય રાજ્યો

    Uttarakhand ના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttarakhand,તા.24

    ઉત્તરાખંડના ઋષિકેશ નજીક ટિહરી જિલ્લાના કુંજાપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. કુંજાપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં લગભગ પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ગુજરાતીઓ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. માહિતી અનુસાર આ નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંજાપુરી-હિંડોલાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 30 થી 35 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.માહિતી અનુસાર આ બસમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સવાર હોવાના અહેવાલ છે. જેઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં ઘટનાસ્થળે વહીવટી અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંચ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટી થઇ ચૂકી છે. જે બસનું અકસમાત થયું છે તેનું નબંર UK14PA1769 જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલમાં ઋષિકેશમાં આવેલી AIIMSમાં સારવાર આપવામાં આવી રહી છે.

    Bus falls into valley Uttarakhand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Kashmir માં તાપમાન `0′ ડિગ્રી : ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ : દક્ષિણમાં વરસાદ

    November 24, 2025
    ગુજરાત

    ફિકસ પગાર કર્મચારીઓનું વધારાનાં ચાર્જ એલાઉન્સમાં મહત્વનો નિર્ણય

    November 24, 2025
    મનોરંજન

    અલવિદા ધર્મેન્દ્ર….’વીરુ’ પંચતત્વમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું – એક યુગનો અંત

    November 24, 2025
    મનોરંજન

    89 વર્ષીય દિગ્ગજ એક્ટરે Dharmendra સોમવારે બપોરે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા

    November 24, 2025
    જામનગર

    Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM

    November 24, 2025
    અન્ય રાજ્યો

    રાષ્ટ્રસેવા કર્તવ્ય : Bhagavad Gita ના માર્ગથી જ ભારત ફરી વિશ્વગુરૂ બની શકે : સંઘવડા

    November 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar ના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી

    November 24, 2025

    ચૂંટણીમાં બમ્પર જીત બાદ પણ Dharmendra એ 5 જ વર્ષમાં રાજકારણને કહ્યું અલવિદા

    November 24, 2025

    અલવિદા Dharmendra: ધરમપાજીની યાદગાર ફિલ્મો અને ગીતોને આજે પણ લોકો ભૂલી નથી શક્યા

    November 24, 2025

    સની સંસ્કારી કી તુલસી કુમારી હવે OTT પર રિલીઝ થશે

    November 24, 2025

    નાયક જ નહીં ખલનાયક પણ છે `Family Man’

    November 24, 2025

    શું Bitcoin નો ઘટાડો મોટા જોખમનો સંકેત છે?

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar ના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી

    November 24, 2025

    ચૂંટણીમાં બમ્પર જીત બાદ પણ Dharmendra એ 5 જ વર્ષમાં રાજકારણને કહ્યું અલવિદા

    November 24, 2025

    અલવિદા Dharmendra: ધરમપાજીની યાદગાર ફિલ્મો અને ગીતોને આજે પણ લોકો ભૂલી નથી શક્યા

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.