Browsing: ગુજરાત

Surat,તા.17 નવ દિવસ ભગવાન ગજાનંદની પૂજા-અર્ચના બાદ આજે લોકો બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ…

Surat,તા.17 સુરતમાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને નીકળી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર…

Surat,તા.૧૬ સુરતને રોગચાળાએ બાનમાં લીધુ છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે તેમજ ૨ લોકોના મોત પણ…

Ambaji,તા.૧૬ આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસે અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર સહિત…

Gandhinagar,,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી પૂરી પાડતા અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યુ છે. તેની સાથે…

Palanpur,તા.૧૬ બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં  ૬ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર…

RAJKOT,તા.૧૬ રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયુ હતુ જે બાદ સૌ કોઈની નજર તેના…

Rajkot ,તા.૧૬ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ ૫૧ કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી…

Rajkot,તા.૧૬ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો…

પીએમએ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ ચોક્કસપણે દલિતો, પીડિત અને વંચિત વર્ગને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપશે Gandhinagar,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…