Browsing: ધાર્મિક

ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ.સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે…

સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા…

Rajkot, તા. 9 આવતીકાલે ગુરૂપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસ છે. પ્રથમ ગુરૂ, માતા-પિતા, બીજા વિદ્યાગુરૂ, ત્રીજા સદ્ગુરૂ તથા ચોથા સ્વયં ગુરૂ…

(૫) ભગવાન શ્રીકૃષ્ણને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો..  હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને…

પાંચ કર્મેન્દ્રિય-પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન..આ અગિયાર ઈન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એ એકાદશી છે.  આજે દેવશયની એકાદશીથી ચાર્તુમાસની શરૂઆત થાય…

(૪) ભગવાન શ્રીરામને વાલી પત્ની તારાએ આપેલ શ્રાપ..  હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ…

(ર) જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો..  હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ…

(૧) ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારોએ આપેલ શ્રાપ.  હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ…

પ્રભુએ કરમાબાઇનો ખિચડો ખાધો,વિદુરની ખાધી ભાજી શબરીબાઇના બોરમાં,રામ થયા બહુ રાજી..  કરમાબાઇનો જન્મ રાજસ્થાનના અલવર જીલ્લાના કાલવા ગામના ખેડૂત પરીવારમાં જીવનરામ ડૂડી અને માતા રત્નાદેવીની કૂખે…