Browsing: ધાર્મિક

સ્કંદપુરાણના નાગરખંડમાં યાજ્ઞાવલ્કયનું ચરિત્ર આપવામાં આવ્યું છે. યાજ્ઞાવલ્કયના ગુરૂ વિદગ્ધ શાકલ્ય હતા. તે વર્ધમાનપુરમાં રહેતા હતા. અને શિષ્યોને ઋગ્વેદ શિખવતા…

દીપોત્સવી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ ! એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે.…

પરમાત્મા કે પિતૃગણો, આચાર્યો, કથાની પોથી-મંદિર કે આસ્થાનું વૃક્ષ પિપળો-તુલસી વગેરે તેમજ અગ્નિની ફરતે આપણે ફરીને પ્રદક્ષિણા કરીએ છીએ. તે…

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે…

વાઘબારસ,ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,નૂતન વર્ષ અને ભાઇબીજ આ છ તહેવારો છ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.વાક્-બારસના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે.આ…

હિંદુ ધર્મના લોકો માટે દિવાળીના પર્વનું ખાસ મહત્ત્વ છે. દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. આ શુભ…

અહોઈ અષ્ટમીનું વ્રત મુખ્યરીતે સંતાનના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને તેમની પ્રગતિ માટે રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને…