Browsing: ધાર્મિક

તિથી વાર તારીખ હિંડોળા શ્રા.સુ.૧ સોમ ૫/૮/૨૦૨૪ શ્રાવણ માસ પ્રારંભ શ્રા.સુ.૨ મંગળ ૬/૮/૨૦૨૪ હિંડોળા પ્રા.-સાદા ચાંદીના-ફુલનાં શ્રા.સુ.૩ બુધ ૭/૮/૨૦૨૪ ચાંદીનાં-શાકભાજીનાં…

જિંદગીપૂરી થવાના આરે હોય તો પણ માણસને સાચા સુખની ઓળખ થતી નથી. કારણ કે માણસ સુખની ભ્રાંતિઓમાં જીવે છે. માત્રને…

મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સાદશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યાં છે. વિષ્ણુ ભગવાનના…

શ્રીમદ્ ભાગવત એ મહાપુરાણ છે. ભગવાન વેદવ્યાસની સમાધિભાષા છે. શ્રીમદ્ ભાગવતના મુખ્ય વક્તા શુકદેવજી છે. ત્યારબાદ નારદજી અને સુતજી છે.…

પુરૂષાર્થ અને પ્રારબ્ધના આધાર સ્થંભ પર આપણું જીવન અવિરત ગતિએ ચાલ્યા કરે છે. પુરૂષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગળું છે. પ્રારબ્ધ અને…

વાણી અને પાણીનો ખૂબ પ્રભાવ છે. શુદ્ધ અને નિર્મળ પાણી સૌને ગમે છે. મધુર વાણી, પ્રિય વાણી અને શુદ્ધ વાણી…

ચોવીસ કલાક કામ કરનારી,  પ્રેમ આપનારી, શ્રમ કરનારી, સેવા કરનારી, પોતાના શરીરનો રસ નિચોવીને દેનારી, સમગ્ર જીવન અને પોતાની મહત્વકાંક્ષાઓને…