Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર
    • Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના
    • Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા
    • ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે
    • 26 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 26 સપ્ટેમ્બર નું રાશિફળ
    • વિસ્થાપિત Kashmiri હિન્દુઓને નોકરીમાં છૂટછાટ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
    • Mithun Chakraborty વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં,કોલકાતા હાઈકોર્ટે ટીએમસી નેતાને આદેશ આપ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી
    અમદાવાદ

    શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૫

    ‘સ્વચ્છતા એ જ સંકલ્પ, વિદ્યાર્થી સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ સફાઈકાર્યમાં શ્રમદાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને સૌને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ  ડો. નીરજા ગુપ્તા અને કાર્યકારી કુલસચિવ પિયુષ પટેલ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમમાં પોતાના ઉદબોધનમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે આપણે સૌએ આપણા ઘરથી શરૂઆત કરીને આપણા શેરી, મહોલ્લા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવાની નેમ લેવી જોઈએ.

    પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે તેનું સ્મરણ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગરીબો અને અંત્યોદયના વિકાસ માટે તથા સમાજસેવા માટે સતત પ્રયાસરત રહ્યા હતા. સેવા પખવાડીયા અને તેમની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઋષિકેશ પટેલે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વચ્છતાના સંસ્કારોને આપણે સૌએ અપનાવવા જોઈએ. દેશને આઝાદી અપાવનારા આ જીવનમૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

    મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આપણે પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત અભિયાન અને ઔદ્યોગિક વિકાસ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી મુહીમથી સતત વિકાસ પથ પર આગળ વધી રહ્યા છીએ. સેવા પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન, આરોગ્ય ચકાસણી સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકાર અને પ્રજાજનો એક સાથે સહભાગી બનશે.

    સેવા, સ્વચ્છતા, સ્વદેશી, પર્યાવરણ સંરક્ષણ તથા જળ સંરક્ષણને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મંત્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

    ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના મહામૂલા યોગદાનનું સ્મરણ કરતા સૌને આવકાર્યા હતા તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને કર્મચારીગણે મહાશ્રમદાન અંતર્ગત સફાઈકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ના કણભામાં પોલીસે વાઇબ્રન્ટ પાર્કમાંથી ૨૨૩ કિલો ભેળસેળ ઘી પકડી પાડ્યું

    September 25, 2025
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025
    ગુજરાત

    બાળકો પર જાસૂસી કરવા ખાસ ડિવાઇસના ચણિયા ચોળીનું વેચાણ

    September 25, 2025
    ગુજરાત

    Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ

    September 25, 2025
    અમદાવાદ

    Karnavati Club ના પ્રમુખપદે ચેતન શાહની વરણી કરાઈ

    September 25, 2025
    અમદાવાદ

    Commonwealth Games-2030 માટે ભારતની ફાઈનલ બીડ સુપ્રત : અમદાવાદ યજમાન

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.