Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત

    November 7, 2025

    Kutch માં સરહદી ગામ મોટી છેરમાં નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

    November 7, 2025

    કચ્છી ભૂંગામાં Harsh Sanghvi ખુશખુશાલ

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત
    • Kutch માં સરહદી ગામ મોટી છેરમાં નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું
    • કચ્છી ભૂંગામાં Harsh Sanghvi ખુશખુશાલ
    • સરહદી કચ્છ જિલ્લામાં ધાર્મિક દબાણો થયા તો બુલડોઝર ફરશે : Harsh Sanghvi ની ચેતવણી
    • State Bank of Indiaનું માર્કેટકેપ 100 અબજ ડોલરને પાર : ઇતિહાસ રચાયો
    • 07 નવેમ્બર નું પંચાંગ
    • 07 નવેમ્બર નું રાશિફળ
    • WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Siddhivinayak Temple માં સુરક્ષાના કારણસર નારિયેળ-હાર અને પ્રસાદ પર રોક લગાવાઈ
    અન્ય રાજ્યો

    Siddhivinayak Temple માં સુરક્ષાના કારણસર નારિયેળ-હાર અને પ્રસાદ પર રોક લગાવાઈ

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૦

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણયની ઔપચારિક જાહેરાત રવિવારે (૧૧મી મે) કરવામાં આવશે. તેનો અમલ રવિવારથી જ થશે. મુંબઈ પોલીસની સલાહને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે.

    શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ જણાવ્યું હતું કે, પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નારિયેળ, ફૂલોની માળા કે અન્ય પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી, જેને અમે માન્ય રાખી છે.

    શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના વડા સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે અને તે આતંકીઓના હિટ લિસ્ટ પર છે. સરકાર અને પોલીસ દ્વારા અમને ઘણી સલાહ આપવામાં આવી છે. સુરક્ષા પગલાં અંગે, સુરક્ષા તપાસ વખતે ભગવાન ગણેશને અર્પણ કરાયેલા નારિયેળની ઓળખ થઈ શકતી નથી, જે ખતરો સર્જી શકે છે. પ્રસાદમાં ઝેર હોઈ શકે છે. આવા કોઈ પણ જોખમને ટાળવા માટે અમે થોડા સમય માટે ભગવાનને નારિયેળ, ફૂલ માળા કે પ્રસાદની પણ મંજૂરી આપીશું નહીં.

    સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. ટ્રસ્ટે મંદિરની બહાર ફૂલ વિક્રેતાઓ સાથે વાત કરી છે, જેમણે ૧૧મી મેથી ફરી ફૂળમાળા શરૂ કરવા વિનંતી કરી છે, જેથી તેઓ તેમનો હાલનો સ્ટોક પૂરો કરી શકે.

    Banned Coconut garlands and prasad Mumbai security reasons Siddhivinayak temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Kutch માં સરહદી ગામ મોટી છેરમાં નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    સરહદી કચ્છ જિલ્લામાં ધાર્મિક દબાણો થયા તો બુલડોઝર ફરશે : Harsh Sanghvi ની ચેતવણી

    November 7, 2025
    વ્યાપાર

    State Bank of Indiaનું માર્કેટકેપ 100 અબજ ડોલરને પાર : ઇતિહાસ રચાયો

    November 7, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    રાષ્ટ્રીય

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત

    November 7, 2025

    Kutch માં સરહદી ગામ મોટી છેરમાં નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

    November 7, 2025

    કચ્છી ભૂંગામાં Harsh Sanghvi ખુશખુશાલ

    November 7, 2025

    સરહદી કચ્છ જિલ્લામાં ધાર્મિક દબાણો થયા તો બુલડોઝર ફરશે : Harsh Sanghvi ની ચેતવણી

    November 7, 2025

    State Bank of Indiaનું માર્કેટકેપ 100 અબજ ડોલરને પાર : ઇતિહાસ રચાયો

    November 7, 2025

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત

    November 7, 2025

    Kutch માં સરહદી ગામ મોટી છેરમાં નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

    November 7, 2025

    કચ્છી ભૂંગામાં Harsh Sanghvi ખુશખુશાલ

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.