Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો
    • કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
    • વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન
    • Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»‘સાહેબની શિખામણ’ ઝાંપા સુધી..! PM, Ganeshotsav and Eid માટે એલર્ટ છતાં 7 PI ઘરભેગાં થયા
    ગુજરાત

    ‘સાહેબની શિખામણ’ ઝાંપા સુધી..! PM, Ganeshotsav and Eid માટે એલર્ટ છતાં 7 PI ઘરભેગાં થયા

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,11

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યાં છે. સાથે જ 16મી અને 17મી સપ્ટેમ્બરના ઈદ અને ગણેશોત્સવનું સમાપન હોવાથી શહેરના તમામ પી.આઈ.ને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા સૂચના અપાઈ હતી. છતાં પોલીસ કમિશનરની સુચના અવગણીનો સેક્ટર-1ના સાત પી.આઈ. રાત્રે 12 વાગ્યે ઘરે મળતાં કાર્યવાહીની તૈયારી આરંભાઈ છે. કન્ટ્રોલ રૂમ દ્વારા લોકેશન લેવામાં આવતાં આ ઘટસ્ફોટ થયો છે. પણ, સેક્ટર-2ના પી.આઈ.ના લોકેશન નહીં લેવાયાંનો પણ પોલીસ ઈન્સ્પેક્ટરોમાં આંતરિક કચવાટ છે.

    રાત્રે 12 વાગ્યા સુધી પી.આઈ.ને પોલીસ સ્ટેશન નહીં છોડવા આદેશ

    સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા પછી આગજનની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં પી.આઈ.ઓએ 16મી સપ્ટેમ્બરના ઈદ અને 17મી સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન ન થાય ત્યાં સુધી રાત્રે 12 પહેલાં પોલીસ  સ્ટેશન ન છોડવા અને ઘરે જ જવાના આદેશ ડીજીપી દ્વારા કરાયાં હતાં. અમદાવાદમાં પોલીસ કમિશનરે પણ આ સૂચનાનું કડક પાલન કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં બોડીવોર્ન કેમેરા અને ડ્રોનથી નજર રાખવા સોમવારે જ તાકીદ કરતો આદેશ બહાર પાડયો હતો.

    આ સાત PI ઘરભેગાં થયા હતા 

    પોલીસ કમિશનરના આદેશ અનુસાર, શહેરના મામ એસીપી અને પી.આઈ. એ રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન છોડવું નહીં. પરંતુ રાત્રે 12 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાત્રે 12 વાગ્યે અમદાવાદના સેક્ટર-1 એટલે કે પશ્ચિમ અને કોટ વિસ્તારના પી.આઈ.ઓના લોકેશન લેવાયાં હતાં. આ દરમિયાન બોડકદેવના પી.આઈ. આર. વી. વિંછી, સોલાના એન બી બારોટ, આનંદનગરના બી.કે. ભારાઈ, નારણપુરાના વી. જે. ચાવડા, નવરંગપુરાના એ.એ. દેસાઈ, ચાંદખેડાના એન. એસ. ખોખર અને શહેરકોટડા પીઆઈ પી. વી. ગોસાઈના લોકેશન રાતે 12 વાગ્યે તેમના ઘરે હોવાના મળતાં પોલીસ કમિશનરને આજે રિપોર્ટ કરાયો છે.

    બીજી તરફ એવો આંતરિક કચવાટ છે કે સોમવારે રાત્રે સેક્ટર-1ના 27 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનોના પી.આઈ.ના લોકેશન લેવાયાં હતાં. પરંતુ, સેવેદનશીલ પોલીસ સ્ટેશનોની સંખ્યા વધુ છે તેવા સેક્ટર- 2ના પોલીસ સ્ટેશનોના લોકેશન લેવાયાં નહોતાં. હવે પોલીસ કમિશનર શું કાર્યવાહી કરે છે તેની ચર્ચા જાગી છે.

    Eid Ganeshotsav Gujarat-Police PI PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025

    Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 12, 2025

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.