Dhoraji , તા. 4
ધોરાજી ખાતે કડવા પાટીદાર સમાજ (પોસ્ટ ઓફિસ ચોક) ખાતે વિશ્ર્વ ધ્યાન દિવસના ઉજવણીના ભાગરૂપે શ્રી શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા હિમાલયન ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.આ નિ:શુલ્ક શિબીરનો ધોરાજી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા જણાવાયું છે. તા. 6-1 થી 13-1 સુધી કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે આ શિબીર યોજાશે.
Trending
- Trump ની જીદ સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે, ’ડ્રેગન’ અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યું છે
- ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ કેમ લખાયેલો હોય છે?
- Paris ના લૂવર મ્યુઝિયમમાં દિવસે દિવસે મોટી લૂંટ, નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં ચોરાઈ ગયા
- Lawrence Bishnoi ના નજીકના સહયોગી ગેંગસ્ટર હરિ બોક્સર પર અમેરિકામાં હુમલો,એક વ્યક્તિનું મોત
- Hong Kong International Airport પર અકસ્માતઃ ૨ લોકોના મોત નિપજયાં
- America ખુશ નથી, કારણ કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે,ટ્રમ્પ
- Siddhant Chaturvedi એ તેના મિત્રો સાથે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું
- Isha Ambani લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમના ઉદ્ઘાટન ’પિંક બોલ’માં હાજરી આપી