Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    05 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 4, 2025

    05 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 4, 2025

    ભગવાનના વામન અવતારની કથા

    September 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 05 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 05 સપ્ટેમ્બર નું રાશિફળ
    • ભગવાનના વામન અવતારની કથા
    • વાણી-વર્તન અને વિચારને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ.-ભાગ-25/26
    • તંત્રી લેખ…ધાર્મિક સ્વતંત્રતાનો દુરુપયોગ બંધ થવો જોઈએ
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»​​Purshottam Solanki, Dilip Sanghani ની ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટે ફગાવી
    અમદાવાદ

    ​​Purshottam Solanki, Dilip Sanghani ની ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટે ફગાવી

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    ૪૦૦ કરોડના ફ્શિરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની બિનતહોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફ્ગાવી દીધી છે.

    બંને ભૂતપૂર્વ મંત્રીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કથિત કરોડના મત્સ્યપાલન કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દાખલ કરેલા કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાની માગ કરી હતી. ગાંધીનગરની કોર્ટે માર્ચ ૨૦૨૧ના રોજ બિનતહોમત છોડી મૂકવાનો ઇનકાર કર્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી, ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી તથા અન્ય એક આરોપી અરૂણકુમાર સુતરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી દેતા હવે આ બંને મંત્રીઓ અને તેમના કર્મચારીઓ વિરૂદ્ધનો કેસ આગળ વધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે હાઈ કોર્ટે ચાર મહિના સુધી સ્ટે લંબાવ્યો છે. આ કેસમાં ફરિયાદીએ ગેરરીતિઓ પકડી પાડવા માટે હાઇકોર્ટની દરમિયાનગીરીની માગણી કરી હતી.

    આ કેસમાં અરજદાર ઇશાક મરાડિયાએ સોલંકીના મત્સ્યપાલન મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રદ કરાયેલા ફિશિંગ કોન્ટ્રાક્ટ્‌સ અને કથિત અનિયમિતતાઓને ઉજાગર કરવા માટે હાઈકોર્ટના હસ્તક્ષેપની માગ કરી છે. મંત્રીઓ વિરૂદ્ધ કેસ ચલાવવા રાજ્યપાલની સંમતિ લેવા માટે મરાડિયાએ લાંબી કાનૂની લડત લડવી પડી હતી. અંતે સોલંકી, સંઘાણી અને અન્ય લોકો સામે રાજ્યનાં ૫૮ જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટ્‌સ કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને આપવાનો આરોપ લગાવાયો હતો. તેમની સામે પ્રીવેન્શન ઓફ્‌ કરપ્શન એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડ હેઠળ આરોપ લગાવાયા હતા. ગાંધીનગરની કોર્ટે બંનેને ડિસ્ચાર્જ કરવાનીઅરજી ફ્ગાવતી વખતે ટાંક્યું હતું કે, તપાસ રિપોર્ટને ધ્યાને લેતા કેસ બનતો હોવાનું પહેલી નજરે દેખાય છે. કોર્ટે એવું પણ નોંધ મૂકી હતી કે, બંને સામે મુકવામાં આવેલા આરોપો પાયાવિહિન નથી. બંને પૂર્વ મંત્રી ઉપરાંત અન્ય ૫ની અરજી ફ્ગાવી દેવામાં આવતી હતી.

    Dilip Sanghani Ahmedabad High Court Purshottam Solanki
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    સચિવાલયમાં ફરજ બજાવતા GAS કેડરના અધિકારીની આત્મહત્યા

    September 4, 2025
    અમદાવાદ

    Nadiad નજીક બુલેટ ટ્રેનનો નવમો પુલ તૈયાર

    September 4, 2025
    અમદાવાદ

    લગ્ન બાબતે Ahmedabad ના કેનેડાથી પરત આવેલ યુવકે સગી માતાની હત્યા કરી

    September 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં દર ત્રણ મહિને રોડ અને ટ્રાફિક સિગ્નલનું ઇન્સ્પેકટશન કરવા કમિશ્નરનો આદેશ

    September 4, 2025
    અમદાવાદ

    Khyati Hospital Scam માં મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી ફગાવાઈ

    September 4, 2025
    અમદાવાદ

    Khyati Hospital scam ના સુત્રધાર કાર્તિક પટેલના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા

    September 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    05 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 4, 2025

    05 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 4, 2025

    ભગવાનના વામન અવતારની કથા

    September 4, 2025

    વાણી-વર્તન અને વિચારને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે

    September 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ.-ભાગ-25/26

    September 4, 2025

    તંત્રી લેખ…ધાર્મિક સ્વતંત્રતાનો દુરુપયોગ બંધ થવો જોઈએ

    September 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    05 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 4, 2025

    05 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 4, 2025

    ભગવાનના વામન અવતારની કથા

    September 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.