Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Maharashtra ના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી

    August 23, 2025

    Punjab માં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર

    August 23, 2025

    Bihar: ટ્રકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ, ૮ લોકોના મોત

    August 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Maharashtra ના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી
    • Punjab માં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર
    • Bihar: ટ્રકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ, ૮ લોકોના મોત
    • Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી
    • Jafrabad ના દરિયાના ૩૦ નોટિકલ માઈલ દૂરથી ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં
    • Junagadh:નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ અને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫
    • Jetpur: બાવા પીપળીયા ગામની સીમમાંથી 65 700 નો દારૂ પકડાયો
    • Chotila: નાની મોલડી ગામે મકાનમાંથી રૂપિયા 10.02 લાખનો દારૂ પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»લિવ-ઈનમાં તો કુતરા-બિલાડી રહે : વૃંદાવનનાં કથાકાર અનિરુદ્ધાચાર્યનું વિવાદિત નિવેદન
    અમદાવાદ

    લિવ-ઈનમાં તો કુતરા-બિલાડી રહે : વૃંદાવનનાં કથાકાર અનિરુદ્ધાચાર્યનું વિવાદિત નિવેદન

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.22
    ભારતમાં હાલમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે એવી શક્યતા છે. આ દરમિયાન, યુવતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહેલા વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ હવે લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

    કથાવાચકે કહ્યું હતું કે, ’લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડીઓ રહે છે. આપણા દેશના કૂતરા હજારો વર્ષોથી લિવ-ઈનમાં જ રહે છે. આ લિવ-ઈન કલ્ચર જ કૂતરાઓનું છે.’ કેટલાક લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને યોગ્ય ગણાવી રહ્યા છે.

    આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેમનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અનિરુદ્ધાચાર્યે લિવ-ઈન રિલેશનશિપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ’આજકાલ 25 વર્ષ સુધીની મોટા ભાગની છોકરીઓ અશુદ્ધ થઈ ગઈ હોય છે.

    છોકરાઓ જેની સાથે લગ્ન કરે છે, તે લિવ-ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવી હોય છે. હાલમાં જ વધી રહેલા છૂટાછેડા અને પતિની હત્યાના કેસનું કારણ પણ આ જ છે.’

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન

    August 23, 2025
    અમદાવાદ

    Anirudhsinh Jadeja ની સજા માફી રદ : 4 સપ્તાહમાં સરન્ડર થવા આદેશ

    August 22, 2025
    અમદાવાદ

    Ahmedabad: ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો

    August 21, 2025
    અમદાવાદ

    AMC માં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૧૦ નિવૃત્ત કર્મચારીની કોન્ટ્રાક્ટ પર ભરતી

    August 20, 2025
    અમદાવાદ

    Ahmedabad: વિદ્યાર્થીએ ચપ્પા વડે હુમલો કરતાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીનું મોત

    August 20, 2025
    અમદાવાદ

    Ahmedabadના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર G.S.Malikનો મોટો નિર્ણય

    August 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Maharashtra ના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી

    August 23, 2025

    Punjab માં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર

    August 23, 2025

    Bihar: ટ્રકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ, ૮ લોકોના મોત

    August 23, 2025

    Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી

    August 23, 2025

    Jafrabad ના દરિયાના ૩૦ નોટિકલ માઈલ દૂરથી ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં

    August 23, 2025

    Junagadh:નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ અને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫

    August 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Maharashtra ના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી

    August 23, 2025

    Punjab માં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર

    August 23, 2025

    Bihar: ટ્રકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ, ૮ લોકોના મોત

    August 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.