દુનિયામાંજ્યારેએ.આઈઅનેટેકનોલોજીનાનો જમાનો હોયત્યારેજવિજ્ઞાનનિકદ્રષ્ટિ સાથેગ્રાફોલોજી વિશે નું વ્યાખ્યાન યોજાયું.
Bhavnagarતા. 19
તાજેતરમાંતા.19-6-2025 ના રોજ એન. સી.ગાંધી મહિલા કોલેજ ભાવનગર, દ્વારા ડો.કૌશલ્યાબેન દેસાઈ દ્વારા ગ્રાફોલોજી(હસ્તાક્ષર) અંગેનું વ્યાખ્યાન યોજાયુ. જેમાં કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓ જે280થીપણ વધારે ઉપસ્થિત રહી હતી જેને જીવનમાં કંઈક નવું કે અલગ કરવાની ઈચ્છા સાથેબહેનોને જીવનમાં આગળ વધવા માટે જીવનને સુરક્ષિત રાખવા માટે ગ્રાફોલોજી(હસ્તાક્ષર) વિશેની માહિતી આપી હતી જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય એવા વિષયો સાથે જે વિજ્ઞાનને વધારે મહત્વ આપે છે.એવા આપણા ડો.કૌશલ્યાબેન દેસાઈ નેડૉ.બલભદ્રસિંહજીચુડાસમાદ્વારાપુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાટેડૉ.બલભદ્રસિંહજીચુડાસમા, પ્રિન્સિપાલ, ડૉ. અશોકકુમારપુરોહિત, કોલેજ નેજમેન્ટકોઓર્ડીનેટર, પ્રા. વિજયભાઈપરમાર, પ્રા. પારૂલબેનપ્રબતાણીઉપસ્થિત રહ્યા હતા.
Dr. Kaushalyaben Desai