Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સતસંગનો પ્રભાવ
    • અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
    • મનુષ્યના પતન થવાનું કારણ શું?
    • બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
    • ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
    • સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
    • ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
    • તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ની સરકારી ડેન્ટલકોલેજ-હોસ્પીટલની સિદ્ધી અંગે જણાવતા ડો.સંજય ઉમરાણીયા
    જામનગર

    Jamnagar ની સરકારી ડેન્ટલકોલેજ-હોસ્પીટલની સિદ્ધી અંગે જણાવતા ડો.સંજય ઉમરાણીયા

    Vikram RavalBy Vikram RavalFebruary 7, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.07

    ઘણી વખત ટેકસ્ટ બુકસ,સ્ટડી કેસીઝ વગેરે ઉપયોગમાં ન આવે ત્યારે ઇન્ટયુએશન આંતરીક સમજ કે સ્ફુરણા કામ કરી જાય છે કેમકે ઇચ એન્ડ એવરી હ્યુમન બીઇંગની બાયોલોજી-કેમીસ્ટ્રી-પેથોલોજી-રીસ્પોન્સ ટાઇમ-ફોરેન બોડી એક્સપ્ટન્સ ના ક્રાયટેરીયા અને ટાઇમ અલગ અલગ હોય છે કોઇપણ ફીલ્ડના ડોક્ટર જ્યારે આ બાબતો દરદીના પરીક્ષણ વખતે જાણી લે છે તે સફળ થઇ જાય છે આપણે નથી કહેતા કે મને તો “….આ સાયબની જ દવા કે ટ્રીટમેન્ટ લાગુ પડે છે….” કેમકે બોડી પ્રતિસાદ ને જાણી જાય તે સફળ થાય અને દરેક ઇન્ડીવિડ્યુઅલ્સ માટે તે ડીફર હોય છે જો કે આ દરેક બાબતોનો આધાર છે સ્ટડી કાનથી સંભળાય અંખથી જોવાય સ્પર્શથી જણાય પ્રયોગોથી આગળ વધાય તે બધાના બેઇઝ સાથે માઇન્ડથી ચિંતન થાય ત્યારે હા ગહન ચિંતન થાય અને સુતા જાગતા આપણા ફીલ્ડની ચીકીત્સાના તત્વોનું મનન અવિરત થાય ત્યારે ડોક્ટર તરીકે સફળ થવાય છે કેમકે તે એલાઇવ હ્યુમન બોડી સાથેનું ડીલીંગ છે પ્રયોગ એક કક્ષા સુધી બરાબર છે પરંતુ ૈરક લેવલ બાદ પ્રયોગ સિદ્ધી આવી જવી જોઇએ હાલના ગુગલીયા જ્ઞાન ફાર્મા માર્કેટના ઢગલા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટસ ના ઢગલા એક્સપર્ટોના અનુભવ અને ઘણુ બધુ…..આ બધાની વચ્ચે ટ્રીટમરન્ટમાં સફળ થવુ એ ખૂબ સુઝકાનુ કામ છે એમાંય ઇન્સ્ટીટ્યુશનમાં મેડીકલ પ્રેક્ટીસ અને ઇન્ડીવીડ્યુઅલ મેડીકલ પ્રેક્ટીસ એ દરેકના પડકારો અલગ હોય છે ત્યારે જે તબીબ માહિતી, જ્ઞાન(અનુભવ સિદ્ધ માહિતી એટલે જ્ઞાન)પરીક્ષણ અને આંતર સુઝથી કામ કરે છે તે ખૂબ સફળ થાય છે(સફળ બધા જ થાય પરંતુ તેનુ પ્રમાણ અલગ અલગ હોય છે)આંતર સુઝ સાથે કામ કરવા માટે ગાઢ ચિંતન(નોલેજ ને માઇન્ડમાં ડીફરન્શીયેટ કરવુ) અને મનન (લેક્ચર સ્ડડીના મુદા સતત મનમાં મમળાવવા)વિકસાવાની હોય છે તે વિકસી શકે છે જો આપણુ ધ્યાન ઇઝ ઓફ લીવીંગ ફુડ હેબીટ થોડુ કરી સેલ્ફ સેટીસફાઇડ થઇ થવાની વૃતિ વગેરેથી પરે ઉઠીને આપણા સબ્જેક્ટ પ્રત્યે સમર્પિત થઇએ તો…….અનુભવ એક વાત છે….એક્સપેરીમેન્ટ બીજી વાત છે…..સક્સેસ ત્રીજી વાત છે…..આપણો સંતોષ ચોથીવાત છે …..પણ પેશન્ટ સેટીશફેક્શન અલ્ટીમેટ છે…..ઇચ એન્ડ એવરી પેશન્ટ આપણને શીખવે છે ઘણુ બધુ……આપણે જનરલાઇઝડ નોલેજની ખૂબજ જરૂર હંમેશા છે જ તેના બેઇઝ ઉપર તો આગળ વધવાનું છે અને કદાચ નેવું ટકા અભ્યા અનુભવ આવડત કામ કરી જશે પણ દસ ટકા એ ઇન્ટુએશન છે જે આપણુ ફ્યુચર નક્કી કરે છે…….આવી અનેક બાબતોની ચર્ચા થઇ આજે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલકોલેજ અને હોસ્પીટલ,જેની પ્રખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે તેના સિનિયર મોસ્ટ ડોક્ટર સંજય ઉમરાણીયા જેમની ધીરજ-સમઝણ-બારીકાઇ અને દર્દીઓના ગહન અભ્યાસનું ભાથુ સિદ્ધ કક્ષાનુ થઇ રહ્યુ છે અને એબવ ઓલ તબીબી ક્ષેત્રમાં સ્પર્શ વિજ્ઞાન નહી જાણીએ તો ઘણુ બધુ અધુરૂ રહેશે……આવી અનેક બારીકાઇ સાથે સેવારત ડો.ઉમરાણીયાએ જણાવુ કે બાળક અને વૃદ્ધ બંનેના પેઢા અને દાંત અને ગલોફા,જીભ,ગળુ,નર્વ્સ રીસ્પોન્સ, ફ્લુઇડ,બ્લડ સર્ક્યુલેશન વગેરે ઘણુ અલગ હોય છે જે એક તરફ વૃદ્ધિ અને વિકાસ બીજી તરફ પોસીબીલીટીઝ ઓફ ઓલ હોય છે અને અમે ઓલ્ડ એઇજમાં પણ દાંત પેઢાને લગત પડકારોનો જનરલાઇઝડ અને સ્પેશીફાઇડ બંને રીતે ડેન્ટલ સાયન્સ એપ્લાય કરીએ છીએ અને સફળ થવાનો આત્મ સંતોષ અમારો એવોર્ડ છે કેમકે દાંત પેઢાનિજ તકલીફ ટ્રીટમેન્ટ ફેઇસ પર તુરંત જ રીફ્લેક્ટ થાય છે અમે સફળ થયા તેની પારાશીશી એ છે કે દરદીના ચહેરો તો રીલેક્સ દેખાય સાથે સાથે એમની અંખમાં રાહતની જે ચમક આવે એ અમારૂ સેટીસફેક્શન હોય છે અને તેનુ ડીફરન્ટ પેશન્ટસમાં ડીફર લેવલે પ્રાપ્ત થતુ હોય છે અને દાંત પેઢા જીભ ગલોફા વગેરેની તંદુરસ્તી જે તે દરેકની  ટેકફુલ ક્લીનલીનેસ ઉપર ડીપેન્ડ છે તે સારવાર અને સંભાળ બંને દ્રષ્ટીએ એટલા માટે ખૂબજ ઉપયોગી છે કે તે  ઇઝી વે ઓફ (ટોવર્ડઝ ઇન્ટરનલ) બોડીના મોસ્ટ ઇમ્પોર્ટ ઓરગન માઉથમાં સીચ્યુએટેડ છે અને તે અભિવ્યક્તિનું પણ ઓરગન છે પરંતુ કુશળ ડોક્ટર તેને માત્ર ઓરગન તરીકે નથી જોતા અને બોડીની અભિન્ન સીસ્ટમ્સ તરીકે જુએ છે અને  જેથી સમગ્ર દ્રષ્ટીકોણમાં ગહનતા આવી જાય છે એ એંગલથી દરેક વાત દરદીના ઓવરઓલ હેલ્થના પરીપ્રેક્ષ્યમાં થાય છે……….આયુર્વેદ તો એવુ કહે છે કે શરીરમાં કોઇ રોગ વ્યક્ત ન હોય તો તે “અરોગ”ની સ્થિતિ છે ,તેનાથી સંપુર્ણ સ્વસ્થતા પ્રદીપાદીત થતી નથી……(ડીબેટ નો સબ્જેક્ટ છે, ચિકિત્સા શાસ્રની  ઉંડી સમજણનો વિષય છે)….જ્યારે આધુનીક મેડીકલ સાયન્સ કહે છે કે સૌથી  વધુ મજબુતી દાંત અને પેઢાની હોય છે અને તે જો કાળજી ન  લેવાય તો એટલીજ ઝડપથી મજબુતી ગુમાવે છે.

    હવે આપણે જામનગર જિલ્લા માહિતી કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ફર્મેશન સોનલબેનના માર્ગદર્શનમાં સીનિયર સબ એડીટર પારૂલ કાનગડે પ્રસારીત કરેલો અભ્યાસપુર્ણ અહેવાલ જોઇએ જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ

    જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ પ્રોસ્થોડોન્ટીકસ વિભાગના વડા ડો. સંજય લગદિવે, સિનીયર મોસ્ટ ડો. સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ડેન્ટલ કોલેજનો સ્ટાફ સહભાગી થયો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા 35 લાખની છેતરપિંડી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ગુરુનાનકદેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

    November 5, 2025
    જામનગર

    Jamnagar: બાંધકામના ધંધાર્થી ઉપર 11 શખ્સોનો હુમલો

    November 5, 2025
    જામનગર

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    જામનગર

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025

    સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.