Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China માં ડોકટરોએ પાંચ વર્ષના છોકરામાં કૃત્રિમ હૃદય ઇમ્પ્લાન્ટ કર્યું

    September 26, 2025

    ઘરે બેઠા Aadhaar card માં મોબાઈલ નંબર બદલાવી શકાશે

    September 26, 2025

    ગુજરાતમાં તા.25 સપ્ટે. થી 25 ડીસે. સ્વદેશી અભિયાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

    September 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China માં ડોકટરોએ પાંચ વર્ષના છોકરામાં કૃત્રિમ હૃદય ઇમ્પ્લાન્ટ કર્યું
    • ઘરે બેઠા Aadhaar card માં મોબાઈલ નંબર બદલાવી શકાશે
    • ગુજરાતમાં તા.25 સપ્ટે. થી 25 ડીસે. સ્વદેશી અભિયાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
    • Yogi સરકારે જાતિ આધારિત રેલીઓ પર મૂક્યો પ્રતિબંધ : Fadnavis નિર્ણય સાથે અસંમત
    • પ્રશાંત મહાસાગરનું `Jet Black’ રહસ્ય : 20,000 ફૂટ નીચે નવું જીવન મળ્યું!
    • US Department of Defense એક અસામાન્ય અને ગોપનીય બેઠકની જાહેરાત કરી
    • Donal Trump ની પાક. વડાપ્રધાન – સૈન્ય વડા સાથે 80 મીનીટની લાંબી બેઠક
    • Russia ના વિકલ્પમાં ઈરાન પાસેથી ક્રુડ તેલ ખરીદવા અમેરિકાની `મંજુરી’ માગતું ભારત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Janmashtami એ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર
    સૌરાષ્ટ્ર

    Janmashtami એ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી

    Dwarka, તા.૨૫

    દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતીકાલે ભક્તો અહીં વ્હાલાના દર્શન માટે આવી પહોંચશે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો ૫૨૫૧ મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર કરાયો છે. જેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી.

    જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ…

    સવારે ૬ વાગ્યા થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન રહેશે

    ૮ વાગ્યા થી ૯ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન

    ભગવાન દ્વારકાધીશને ૭ પ્રકાર ના અલગ અલગ ભોગ ધરવામાં આવશે

    રાત્રે ૧૨ વાગ્યાના સમયે ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવની આરતી થશે

    રાત્રિના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ દર્શન ભક્તોને થશે

    નોમના દિવસે ભગવાનના પારણાં ઉત્સવ ઊજવવામાં આવશે

    તા.૨૬-૮-૨૦૨૪ ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ શ્રીજીની મંગલા આરતી દર્શન ૬ કલાકે, મંગલા દર્શન ૬ થી ૦૮ કલાકે, શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન ૮ કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) ૧૦ કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) ૧૦ઃ૩૦ કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી ૧૧ઃ૦૦ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) ૧૧ઃ૧૫ કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧૨ કલાકે અનોસર (બંધ) ૧ થી ૫ કલાક સુધી બપોરે રહેશે.

    શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન ૫ કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) ૦૫ઃ૩૦ કલાકે ૫ઃ૪૫ કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) ૭ઃ૧૫ કલાકેથી ૭ઃ૩૦ કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭ઃ૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) ૮ કલાકે થી ૮ઃ૧૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૦૮ઃ૩૦ કલાકે, શ્રીજી શયન અનસર (દર્શન બંધ) ૦૯ઃ૦૦ રહેશે.

    શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે માટે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન ૧૨ કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૦૨ઃ૩૦ કલાકે રહેશે. જ્યારે તા.૨૭-૮-૨૦૨૪ ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે. શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન ૦૭ કલાકે, અનોસર (દર્શન બંધ) ૧૦ઃ૩૦ કલાકે, સવારના ૧૦ઃ૩૦ કલાકથી સાંજના ૦૫ વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.

    શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન ૦૫ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન ૦૫ થી ૦૬ કલાકનો, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા ૦૬ થી ૦૭ કલાકે (પટ/દર્શન બંધ રહેશે.), શ્રીજીના દર્શન ૦૭ થી ૦૭ઃ૩૦ કલાકે, શ્રીજીની સંખ્યા આરતી દર્શન ૦૭ઃ૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ ૦૮ઃ૩૦ કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૦૯ઃ૩૦ કલાકે તેમ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

    જગતમંદિર દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે. ત્યારે બેટ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જન્માષ્ટમીને લઈ કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પોલીસ વિભાગ ખડેપગે રહેશે.

    આ વિશે માહિતી આપતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડે જણાવ્યું કે, જગત મંદિર ખાતે ૧ એસ.પી ૮ ડી.વાય.એસ.પી ૩૧ પી.આઇ ૬૬ પી.એસ.આઇ ૧૭૦૦ થી વધુ પોલિસ જવાનો તૈનાત રહેશે. કુલ મળીને ૧૭૦૦ થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે જન્મોત્સવ ઉજવવામાં આવશે.

    Dwarka temple Janmashtami
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતમાં તા.25 સપ્ટે. થી 25 ડીસે. સ્વદેશી અભિયાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

    September 26, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    ગુજરાત

    Gandhinagar માં સાઇકો કિલરના મોત બાદ પરિવારે આરોપીનો મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો

    September 25, 2025
    ગુજરાત

    દારૂની હેરાફેરી કરવા દેવા માટે લાંચ લેતા Valsad ના બે હોમગાર્ડની ધરપકડ કરાઇ

    September 25, 2025
    અમદાવાદ

    Ahmedabad ના કણભામાં પોલીસે વાઇબ્રન્ટ પાર્કમાંથી ૨૨૩ કિલો ભેળસેળ ઘી પકડી પાડ્યું

    September 25, 2025
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    China માં ડોકટરોએ પાંચ વર્ષના છોકરામાં કૃત્રિમ હૃદય ઇમ્પ્લાન્ટ કર્યું

    September 26, 2025

    ઘરે બેઠા Aadhaar card માં મોબાઈલ નંબર બદલાવી શકાશે

    September 26, 2025

    ગુજરાતમાં તા.25 સપ્ટે. થી 25 ડીસે. સ્વદેશી અભિયાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

    September 26, 2025

    Yogi સરકારે જાતિ આધારિત રેલીઓ પર મૂક્યો પ્રતિબંધ : Fadnavis નિર્ણય સાથે અસંમત

    September 26, 2025

    પ્રશાંત મહાસાગરનું `Jet Black’ રહસ્ય : 20,000 ફૂટ નીચે નવું જીવન મળ્યું!

    September 26, 2025

    US Department of Defense એક અસામાન્ય અને ગોપનીય બેઠકની જાહેરાત કરી

    September 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China માં ડોકટરોએ પાંચ વર્ષના છોકરામાં કૃત્રિમ હૃદય ઇમ્પ્લાન્ટ કર્યું

    September 26, 2025

    ઘરે બેઠા Aadhaar card માં મોબાઈલ નંબર બદલાવી શકાશે

    September 26, 2025

    ગુજરાતમાં તા.25 સપ્ટે. થી 25 ડીસે. સ્વદેશી અભિયાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

    September 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.