Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…પીઓકે પર સ્પષ્ટ વાત
    લેખ

    તંત્રી લેખ…પીઓકે પર સ્પષ્ટ વાત

    Vikram RavalBy Vikram RavalMarch 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એક વખત કહ્યું છે કે પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે, જે તેણે ખાલી કરવું પડશે. યુએનમાં પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપ્યો હોય. યુએનની રુટિન ચર્ચામાં પણ પાકિસ્તાન કાશ્મીર પર જ પોતાનું મોં ખોલે છે. ભારતે દર વખતે તેને રોકડો જવાબ આપ્યો છે. યુએનએસસીમાં આ વખતે પણ પીસ કીપિંગ ચર્ચા દરમ્યાન જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર બકવાસ કર્યો તો ભારતે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે. યુએનમાં પાકિસ્તાનના આ રીતે વારંવાર ઉલ્લેખ ના તો તેના ગેરકાયદે દાવાને માન્ય કરે છે અને ના તેના રાજ્ય પ્રાયોજિત સીમા પારથી આતંકવાદને યોગ્ય ઠેરવે છે. પાકિસ્તાને પોતાના સંકીર્ણ અને ભાગલાવાદી એજન્ડાને આગળ વધારવા માટે યુએન મંચનું ધ્યાન ભટકાવવાની કોશિશ ન કરવી જોઇએ. કાશ્મીરને લઈને પાકિસ્તાને હંમેશાં જૂઠ્ઠાણાં જ ચલાવ્યાં છે. પાકિસ્તાનના બંધારણ અનુસાર પીઓકે વિદેશી જમીન છે, તે પાકિસ્તાનનો હિસ્સો નથી. પાકિસ્તાનના બંધારણનો એક આર્ટિકલ કહે છે કે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધ પ્રાંત છે. તેના બંધારણમાં પીઓકેનો કોઈ ઉલ્લેખ નથી.

    પાકિસ્તાને બંધારણમાં પીઓકેનો ઉલ્લેખ આર્ટિકલ ૨૫૭માં કર્યો છે, જેમાં કહેવાયું છે કે પીઓકે પાકિસ્તાનનો હિસ્સો ત્યારે જ બનશે જ્યારે ત્યાંના લોકો આપણી સાથે જોડાવા માગશે. પાકિસ્તાન સરકારે ૨૦૨૩ની ૩૧ મેના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં કહ્યં હતું કે પીઓકે વિદેશી જમીન છે. એ સમયે કાશ્મીરી કવિ અને પત્રકાર અહમદ ફરહદ શાહના કિડનેપિંગ મામલે સુનાવણી ચાલી રહી હતી. એ દરમ્યાન પાકિસ્તાનના એટર્ની જનરલે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી જમીન છે. એવામાં પાકિસ્તાનને પીઓકેથી પોતાના ગેરકાયદે કબ્જાને તાત્કાલિક હટાવી દેવો જોઇએ અને યુએનમાં કાશ્મીરને લઈને વારંવાર જૂઠ્ઠું ન બોલવું જોઇએ. હવે સમય આવી ગોય છે કે માત્ર વાતો અને નિવેદનોથી ભારત પીઓકે હાંસલ નહીં કરી શકે, તેના માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક અને લશ્કરી દબાણ વધારવું પડશે, યુએન જેવા ગ્લોબલ મંચોનો ઉપયોગ પણ પીઓકે માટે કરવો પડશે. તાકાતવર દેશો સાથે મજબૂત સંબંધ બાદ હવે ભારતે પીઓકેની દિશામાં લશ્કરી પગલા પર વિચાર કરવો જોઇએ. પાકિસ્તાનનું માનવું છે કે પીઓકેના લોકો જ્યારે જોડાવા માગશે, ત્યારે તે તેનો હિસ્સો બનશે. ભારતે પાકિસ્તાનની આ બંધારણીય સ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઇએ, કારણ કે પહેલાં કેટલીય વાર પીઓકેના લોકો પાકિસ્તાનનો વિરોધ કરી ચૂક્યા છે. પીઓકેમાં પાકિસ્તાન વિરોધી આંદોલન ભારત માટે એક અવસર સમાન છે. ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ભારતમાં વિલય માટે હસ્તાક્ષર પણ કર્યા હતા. આ કાયદાકીય સ્થિતિ પણ ભારતના પક્ષમાં છે. કેટલીય સ્થિતિઓ છે, જેનાથી ભારત પીઓકે હાંસલ કરી શકે છે. છેલ્લા ચાર વખતના યુદ્ઘ દરમ્યાન ભારતે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનને હાંસલ કરવામાં અવસર ગુમાવ્યા છે. શાંતિના માહોલમાં મંત્રણાથી પણ ભારત પીઓકે હાંસલ કરી શકે છે, જોકે આ મુશ્કેલ કામ છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025
    લેખ

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    લેખ

    દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ

    June 15, 2025
    લેખ

    તંત્રી લેખ…ભ્રષ્ટાચાર કેવી રીતે નિયંત્રિત થશે?

    June 13, 2025
    લેખ

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025
    લેખ

    તંત્રી લેખ…ટોઈલેટમાં મોબાઈલ કથા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.