Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025

    લોક સાહિત્યકાર Devayat Khavad નાં શરતી જામીન મંજુર

    September 19, 2025

    બીમાર માતાને મળવા Narayan Sai ને પાંચ દિવસના હંગામી જામીન હાઇકોર્ટ દ્વારા કરાયા મંજૂર

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો
    • લોક સાહિત્યકાર Devayat Khavad નાં શરતી જામીન મંજુર
    • બીમાર માતાને મળવા Narayan Sai ને પાંચ દિવસના હંગામી જામીન હાઇકોર્ટ દ્વારા કરાયા મંજૂર
    • BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ કયારે! ગડકરીએ કહ્યું, સવાલ સાચો પણ ખોટા વ્યક્તિને પૂછાયો!
    • Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ
    • Insurance ખરીદવા : લોન્ચ થયો `બીમા સુગમ’
    • પતિ પર પરિવારથી અલગ રહેવા પત્નિનું દબાણ કરવું ક્રુરતા : Delhi High Court
    • Russian womanનાં બાળક સાથે ગેરકાયદે પલાયન થવાના કેસમાં રશિયન દૂતાવાસનાં હાથનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…અનપેક્ષિત જળવાયુ પરિવર્તનની વધતી ઘટનાઓ
    લેખ

    તંત્રી લેખ…અનપેક્ષિત જળવાયુ પરિવર્તનની વધતી ઘટનાઓ

    Vikram RavalBy Vikram RavalApril 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ વખતે હોળીના દિવસથી જ ભારત સહિત વિભિન્ન દેશોમાં જળવાયુ પ્રતિકૂળ બનવાનું શરૂ થઈ ગયું છે. પરિણામે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડની સંપૂર્ણ પર્વતમાળાના ઊંચાં શિખરો પર થયેલ હિમપાત, વરસાદ, તોફાનો તથા જળવાયુ ફરી અસ્થિર થઈ ગયા છે. હોળીના દિવસે સાંજથી શરૂ થયેલ આવું અનપેક્ષિત જળવાયુ પરિવર્તન આ પહેલાં કદાચ જ ક્યારેય બન્યું હશે. આવું પરિવર્તન વાયુમંડળની વાતાનુકૂલન સ્થિતિને ધ્વસ્ત કરી રહ્યું છે. આ દુષ્ચક્ર છેલ્લા દસ-પંદર વર્ષોથી તીવ્રતાપૂર્વક અપ્રગટ રીતે ફરી રહ્યું છે. એના પર આધુનિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું કોઈ નિયંત્રણ નથી. આ મનુષ્યના અલ્પાવધિના જીવનને પણ માત્ર મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પીડાઓથી ઘેરી રહ્યું છે.

    પહાડી વિસ્તારોમાં ધૂળેટીના દિવસે રાત્રે ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધી ભયંકર ઝડપી પવનો, તોફાન અને વાદળ ગરજવાની ઘટનાઓ બની હતી. આ પારિસ્થિતિકી અસંતુલન ભારતના વાયુમંડળ સુધી જ સીમિત ન હતું. આ જ સમયાવધિમાં અમેરિકાના મધ્ય-પશ્ચિમી અને દિક્ષણી ક્ષેત્રના મિસૌરી, આર્કાન્સાસ, ટેક્સાસ, ઓક્લાહોમા, કંસાસ અને મિસિસિપીમાં પણ આંધીતોફાન, વરસાદ-હવાઓને કારણે ૩૪ લોકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થઈ ગયા. અમેરિકાના આ ક્ષેત્રોમાં પણ એવો જ અગિદ્ઘ ભડકેલો છે. જેવો જાન્યુઆરીમાં કેલિફોર્નિયાના જંગલોમાં હતો. હવાઓથી અગિદ્ઘનો તીવ્ર પ્રસાર થઈ રહ્યો છે. પરિણામે મિસિસિપી, અલાબામા અને ટેનેસી સહિત અનેક ક્ષેત્રોના લગભગ નેવું લાખ લોકો તેજ હવાઓથી પ્રજ્વલિત અગિદ્ઘ બવંડરથી પ્રભાવિત થઈ શકે છે. ત્યાં આઠ કરોડ અઠ્ઠાવીસ લાખની જનસંખ્યાને હવાના એલર્ટ વિશે સૂચિત કરાયા છે. હવામાનનું વિનાશક ચક્ર અમેરિકાના મધ્ય ક્ષેત્રથી થઈને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેનું કારણ જ્યોર્જિયામાં અત્યાધિક વરસાદ, પૂર આવવા, વિનાશકારી હવાની ઝપાટો અને તીવ્રતાપૂર્વક ફેલાઈ રહેલા ચક્રવાતનું સંકટ તોળાયેલું છે. ભારત અને અમેરિકા જ નહીં દુનિયાના અનેક દેશો, ભૂભાગો અને તેમાં રહેતા લોકો પર ૧૪-૧૫ માર્ચનો જળવાયુ ઉત્પાદ ગહન સંકટ બનીને છવાયો.

    આવું છેલ્લા પંદર વર્ષોમાં ઓછા પ્રભાવ સાથે, ગત દસ વર્ષોમાં વધારે પ્રભાવ સાથે અને હવે છેલ્લા એક-બે વર્ષમાં અત્યધિક પ્રભાવ સાથે નિરંતર થોડા-થોડા દિવસોના અંતરે થઈ જ રહ્યું છે. જ્યારે હવામાન માનવજાતિના માથા પર વિનાશની છત્રી બની ગયું છે, તો શું માનવોને અભિશપ્ત વૈજ્ઞાનિક પ્રતિસ્પર્ધા અને પરિણામકારી જૈવિક અને જીવન સંબંધી ગતિવિધિઓ પર નિયંત્રણનું કાર્ય અભ્યાસ શરૂ ન કરી દેવો જોઇએ? હવામાનના અણધાર્યાં સંકટો સામે માનવનું વિજ્ઞાન-લાલચ કોઈ મહત્ત્વ નથી ધરાવતું. તેથી વિજ્ઞાનના આત્મઘાતી પ્રયોગોને રોકીને માનવીય જીવનને પુનઃ આત્મનિર્ભર ગ્રામીણ વ્યવસ્થા તરફ અગ્રેસર કરવાનો સમય આવી ચૂક્યો છે. કોરોના મહામારી બાદ તો એવું થઈ પણ જવું જોઇતું હતું, પરંતુ વિશ્વના કર્તાહર્તા એવું નથી ઇચ્છતા. તેઓ મહામારીજન્ય અનેક અસુરક્ષાઓ બાદ પણ મનુષ્યને પ્રગતિના દાસ બનાવી રાખવાની પ્રેરણા આપી રહ્યા છે. તેઓ મનુષ્યને પ્રગતિના દાસ બનાવી રાખવાની પ્રેરણા આપી રહ્યા છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…કાયદાઓનો દુરુપયોગ, કોર્ટની ટિપ્પણીઓમાંથી શીખવા જેવા પાઠ

    September 18, 2025
    લેખ

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025
    લેખ

    તંત્રી લેખ…વકફ સુધારા કાયદા પર વિપક્ષના દાવા પણ નિષ્ફળ ગયા

    September 17, 2025
    રાષ્ટ્રીય

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025
    લેખ

    અમૃતકાળના સ્વપનદૃષ્ટાના અમૃતવર્ષ નિમિત્તે ઋણ-સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન

    September 16, 2025
    લેખ

    Drugs સમાજને ખાલી કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટો અવરોધ છે

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025

    લોક સાહિત્યકાર Devayat Khavad નાં શરતી જામીન મંજુર

    September 19, 2025

    બીમાર માતાને મળવા Narayan Sai ને પાંચ દિવસના હંગામી જામીન હાઇકોર્ટ દ્વારા કરાયા મંજૂર

    September 19, 2025

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ કયારે! ગડકરીએ કહ્યું, સવાલ સાચો પણ ખોટા વ્યક્તિને પૂછાયો!

    September 19, 2025

    Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ

    September 19, 2025

    Insurance ખરીદવા : લોન્ચ થયો `બીમા સુગમ’

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025

    લોક સાહિત્યકાર Devayat Khavad નાં શરતી જામીન મંજુર

    September 19, 2025

    બીમાર માતાને મળવા Narayan Sai ને પાંચ દિવસના હંગામી જામીન હાઇકોર્ટ દ્વારા કરાયા મંજૂર

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.