Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી
    • શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો
    • Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ
    • મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર
    • Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
    • Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
    • Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે
    • ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટર Robo Shankar નું નિધન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot સહિત 280 બાર એસો.નો ચૂંટણી કાર્યક્રમ જાહેર : 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે
    રાજકોટ

    Rajkot સહિત 280 બાર એસો.નો ચૂંટણી કાર્યક્રમ જાહેર : 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.19
    બે મહિના બાદ એટલે કે, 19 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. જેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેમાં ઉમેદવારો 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ-ચેરમેન મુકેશ સી. કામદાર અને એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલ દ્વારા તમામ બાર એસો.ને નિયમો જણાવતો પત્ર લખવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિગતે યાદી જાહેર કરાઈ છે.

    જેમાં જણાવાયું છે કે, તમામ બાર એસોસિએશન શિસ્તબધ્ધ ચૂંટણી પ્રક્રિયાઓ પુરી પાડવા માટે બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ. 2015 મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. 14/09/2025 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ તમામ બાર એસો.માં તા.19/12/2025 ના રોજ ચૂંટણી યોજવાની છે. દરેક બાર એસો.ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસારના ચૂંટણી કાર્યક્રમનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

    વધુમા જણાવાયું છે કે કોઈપણ બાર એસો. પોતાની સામાન્ય સભામાં ફકત ઠરાવ કરીને બાર એસો. હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણુંક કરી શકશે નહીં. ઉપરાંત જે તે બાર એસો.ને ચૂંટણી યોજવાની થતી હોય તેવા દરેક બાર એસો.એ ચૂંટણી સંદર્ભે ગુજરાત બાર એસોશિએસનોના નિયમો, 2015 ના નિયમ-49 મુજબ ચુંટણીની પ્રક્રિયા ફરજિયાત રીતે હાથ ધરવાની રહેશે.

    તા.15/11/2025 સુધીમાં પોતાના બાર એસો.ના સભ્યોને વન બાર વન વોટ હેઠળ મતદાર બનાવી તેવા સભ્યોની સહી-સિક્કાવાળી મતદારયાદી તા.20/11/2025 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. તા.20/11/2025 સુધી પોતાની મતદારયાદી મોકલી નહીં હોય તેવા એસો.ની ચૂંટણી અંગેની કોઈપણ તકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકાશે નહીં અને તે સંજોગોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે.

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બારને મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહેશે. તા.21/11/2025 સુધીમાં પોતાના બારમાં ચૂંટણી અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતા વધુ બારમાં એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો ત્રણ વર્ષ માટે એસો.માંથી બરતરફ કરવામાં આવશે. તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.

    દરેક ચૂંટણી કમિશનરએ જે તે બાર એસો.ની મતદારયાદી ફરજિયાત રીતે નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાની રહેશે. અને કોઇપણ ધારાશાસ્ત્રીને વાંધા અરજી આપવી હોય તો તે ચૂંટણી કમિશનરને અથવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીએ પુરાવા સહિત લેખિત જાણ કરવાની રહેશે. સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર બાર એસો.ની ચૂંટણી સંદર્ભે મહીલા અનામત માટે આપેલ સુચનાનું પાલન કરવાનું રહેશે.

    ત્યારબાદ. તા.19/12/2025ના રોજ ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પુર્ણ કરી જાહેર થયેલ પરિણામની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીને જાણ કરવાની રહેશે તેમજ પરિણામ અંગે કોઈ ઉમેદવારને વાંધો હોય તો ગુજરાત બાર એસો. રૂલ્સ, 2015ના નિયમ-49 (જી) અનુસાર 10 દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અરજી મોકલી આપવાની રહેશે.

    જે ધારાશાસ્ત્રીએ ઓલ ઇન્ડિયા બાર એક્ષામીનેશન પાસ કરેલ નથી અથવા ફકત પ્રોવીઝનલ એનરોલમેન્ટ મેળવેલ હોય તેવા કોઈપણ ધારાશાસ્ત્રી તા.19/12/2025 ના રોજ યોજાનાર ચૂંટણીમાં મતાધિકાર મેળવવા હક્કદાર રહેશે નહીં.

    ચુંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જાય તો બારની માન્યતા રદ થઈ શકે 
    બીસીજીની યાદીમાં જણાવ્યા મુહબ, જો કોઈ બાર એસો. નિયત સમય મર્યાદામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જશે તેમજ આ અંગેના નિર્દેશોનું બરાબર પાલન નહીં કરે તો તેવા બાર એસોસિએશન સામે તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવશે અને જરૂર જણાયે તેવા બાર એશોસિએશનની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. ઉપરોકત બાબતે ચૂંટણી સંદર્ભેની તમામ જવાબદારી તેમજ સત્તાઓ બાર એશોસિએશન દ્વારા નીમાયેલ ચૂંટણી કમિશનરની રહેશે.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ઓખા-શકૂર બસ્તી સ્પે. ટ્રેનના રૂટમાં સ્ટેશનોનાં સમયપત્રકમાં ફેરફાર

    September 19, 2025
    રાજકોટ

    લોક સાહિત્યકાર Devayat Khavad નાં શરતી જામીન મંજુર

    September 19, 2025
    રાજકોટ

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025
    રાજકોટ

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    રાજકોટ

    રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો

    September 18, 2025
    રાજકોટ

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025

    મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર

    September 19, 2025

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025

    Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.