Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
    • 07 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 07 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
    • ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
    • ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
    • Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
    • Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Farmer દિલ્હી કૂચ નહીં કરે, સડક ખાલી કરીને દલિત પ્રેરણા સ્થળ પર કરશે પ્રદર્શન
    રાષ્ટ્રીય

    Farmer દિલ્હી કૂચ નહીં કરે, સડક ખાલી કરીને દલિત પ્રેરણા સ્થળ પર કરશે પ્રદર્શન

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું કે આંદોલન હાલ મોકૂફ રખાયું છે, જો યુપી સરકાર સાથે વાતચીત નિષ્ફળ જશે તો દિલ્હી કૂચ અંગે આગળનો નિર્ણય કરાશે

    New Delhi, તા. ૨

    ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતોના પ્રદર્શન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નોઈડાના ખેડૂતોએ બપોરથી તેમની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોના વિરોધની ઘોષણા બાદ સવારથી જ નોઈડાથી લઈને દિલ્હી સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. તો ખેડૂત આંદોલનને લઈને વહીવટી તંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું. આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો સાથેની વાતચીતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આંદોલન હાલ પુરતું મોકુફ રાખવામાં આવશે. ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે. ત્યાર બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. એટલે વિરોધ કરી રહેલા ખેડૂતો હવે રસ્તો ખાલી કરવા માટે સંમત થયા છે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ખત્મ થઈ જશે.

    ખેડૂતોના સંગઠન દ્વારા દિલ્હી કૂચ પર બ્રેક લગાવવાની માહિતી આપવામાં આવી છે. ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. જો યુપી સરકાર સાથે વાતચીત નિષ્ફળ જશે તો દિલ્હી કૂચ અંગે આગળનો નિર્ણય કરવામાં આવશે. ખેડૂત પ્રતિનિધિઓ હવે રાજ્ય સરકાર સાથે વાત કરશે.

    વિરોધ- પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ દલિત પ્રેરણા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હકીકતમાં યુનાઇટેડ કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ ૬૪.૭ ટકા વળતર ચૂકવવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, નવા જમીન સંપાદન કાયદા પ્રમાણે બજાર દર કરતાં ચાર ગણું વળતર હોવું જોઈએ. ખેડુતોની માંગણીઓ જોઈએ તો કિસાન મોરચાએ ૨૦ ટકા પ્લોટ આપવાની માંગ કરી હતી. જમીનધારી અને જમીન વિહોણા ખેડૂતોના તમામ બાળકોને રોજગારી અને પુનર્વસનના તમામ લાભો આપવા અને ખેડૂત સંગઠન દ્વારા પ્રશાસન અને સત્તામંડળ સમક્ષ સતત આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે.

    દલિત પ્રેરણા સ્થળ પર લગભગ ૪૫ હજાર ખેડૂતો એકઠા થયા હતા. વિવિધ ગામોના ખેડૂતો રસ્તા પર ઉતરી આવતાં શહેરમાં ચક્કાજામ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. નોઈડાથી દિલ્હી સુધી આ પ્રદર્શનને લઈને ઉગ્ર આંદોલન થયું હતું. આશરે ૪૦૦૦ જેટલા પોલીસકર્મીઓને ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂતોને આગળ વધતા રોકવામાં સફળતા મળી હતી. યુનાઈટેડ કિસાન મોરચાના આહ્વાન પર દિલ્હી તરફ કૂચ કરી રહેલા હજારો ખેડૂતો ત્રણેય સત્તાવાળાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ આંદોલનને સ્થગિત કરવાની સંમતિ આપી હતી. નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય ખાતરી આપ્યા બાદ તેઓ પોતપોતાના વિરોધ સ્થળો પર પાછા ફર્યા. આ પછી રસ્તાઓ પર ટ્રાફિક હળવો થયો હતો.

    New Delh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી JP Nadda ના ઘરે યોજાનારા રાત્રિભોજન રદ કરવામાં આવ્યું

    September 6, 2025
    રાષ્ટ્રીય

    PM Narendra Modi પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે

    September 6, 2025
    રાષ્ટ્રીય

    1951 Rolls Royce ને કારણે સંબંધોમાં ખટાશ, સુપ્રીમ કોર્ટે દંપતીના લગ્નનો અંત આણ્યો

    September 6, 2025
    રાષ્ટ્રીય

    Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે

    September 6, 2025
    મુખ્ય સમાચાર

    Central Government દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે

    September 6, 2025
    રાષ્ટ્રીય

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025

    Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો

    September 6, 2025

    ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી

    September 6, 2025

    ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.