Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે

    November 1, 2025

    ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ

    November 1, 2025

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે
    • ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ
    • 2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval
    • Amreli જિલ્લામાં ભારે વરસાદથી તારાજી
    • Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ
    • Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ
    • Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત
    • Jasdan: ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અંતે Swami Gyan Prakash ઝુંકયા: પૂ.રઘુરામ બાપા પાસે ક્ષમા માગી
    સૌરાષ્ટ્ર

    અંતે Swami Gyan Prakash ઝુંકયા: પૂ.રઘુરામ બાપા પાસે ક્ષમા માગી

    Vikram RavalBy Vikram RavalMarch 5, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Virpur તા.5
    લાખો શ્રધ્ધાળુઓના હૃદયમાં સ્થાન ધરાવતા સંત શિરોમણિ, વીરપુરના વાસી પૂ.જલારામ બાપા વિષે ટિપ્પણી કરનારા અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે આજે વીરપુર પૂ.જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ.રઘુરામ બાપાની ફોન પર માફી માગી લેતા હાલ મામલો શાંત પડયો છે.

    સ્વામી જ્ઞાનપ્રકાશે ફોનમાં માફી માગતા જણાવેલ કે, મારાથી અક્ષમ્ય ભૂલ થઈ છે. હું માફી માગુ છું. હું અનુકુળતાએ વીરપુર આવીને પૂ.જલારામ બાપાના સ્થાને મસ્તક ટેકવીને ક્ષમા માગીશ અને આપની પાસે આવીને ક્ષમાયાચના કરીશ. ઉદાર હૃદયના પૂ.રઘુરામ બાપાએ હૃદયની વિશાળતા દાખવીને સ્વામી જ્ઞાનપ્રકાશને માફ કર્યા છે. પૂ. રઘુરામ બાપાના નિવેદનથી વીરપુરની બજારો ખોલી નંખાઈ છે. આજ સવારથી વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર શરૂ કરી દીધા છે.

    હાલ તો મામલો શાંત પડયાનું સમજાય છે. સ્વામી જ્ઞાનપ્રકાશની પૂ.જલારામ બાપી વિષે કરેલી ટિપ્પણીથી સમગ્ર સૌરાષ્ટ્ર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં વાંકાનેર રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ જાહેર થયો હતો અને સ્વામી માફી ન માગે તો આંદોલનની ચીમકી પણ જલારામ ભકતોએ આપી હતી.

    રાજકોટની સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહા સંસ્થાન દ્વારા પૂ.જલારામ બાપા વિષે બફાટ નિવેદન કરનાર સાધુ જ્ઞાનપ્રકાશે વીરપુર ધામ ખાતે આવીને પૂ.જલારામ બાપાના ચરણોમાં દંડવત પ્રણામ કરવાની માંગ અલ્પેશભાઈ જોશીએ કરી છે.

    ઉના તથા ગીરગઢડા લોહાણા મહાજન દ્વારા સ્વામીએ કરેલા વિધાન સામે રોષ વ્યકત કરીને વિરોધ દર્શાવ્યો છે. આ તકે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો હતો.

    અમરેલીમાં પણ રઘુવંશી સમાજે ઉગ્ર વિરોધ કરીને સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનને વખોડયું છે અને સ્વામીએ વીરપુર જઈને પૂ.બાપાના ચરણોમાં માફી માંગવી જોઈએ. જો વહેલી તકે સ્વામી ક્ષમા માગવા વીરપુર નહિ જાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

    પરંતુ આજે અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે વીરપુર જગ્યાના પૂ.રઘુરામ બાપા સાથે ટેલીફોનિક વાર્તાલાપ કરીને માફી માગી લીધી છે. આથી આ મામલો હાલમાં શાંત પડયો છે. એટલું જ નહિ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વામીએ પણ વીડિયો કોલમાં લોહાણા પરિષદના યોગેશભાઈ ઉનડકટને જણાવેલ કે આ શરમજનક ઘટના છે.

    અમે સ્વામી જ્ઞાનપ્રકાશને ઠપકો આપ્યો છે. ફરીવાર આવું ન બને તે માટે ટેમ્પલ બોર્ડના લેટરપેડ પર માફી માગીએ છીએ અને વીડિયો સ્વરૂપે જાહેર કરીશું.

    સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવીને માફી માગશે તથા રઘુવંશી સમાજની પણ માફી માગશે. પૂ.જલારામબાપા વિષે જે નિવેદન કયુર્ં છે તેનાથી અમારો સંપ્રદાય દુ:ખી છે. અમારા બોર્ડના તમામ સંતો-મહંતો આ વાતથી દુ:ખી છે.

    સંતશિરોમણી પૂ. જલારામ બાપા વિષે ટિપ્પણી કરનાર અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશ સામે આજે રઘુવંશીઓ તથા સનાતનની જલારામ ભકતો દ્વારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બપોરે 11 વાગ્યે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

    આ તકે પોલીસ સાથે દલીલો થતાં પ્રદર્શનકારીઓને ડીટેઈન કરવામાં આવ્યા હતા અને એ ડીવીઝનમાં લઈ જવાયા બાદ છોડી મુકવામાં આવેલ હતા. 10 પ્રદર્શનકારીઓને ડીટેઈન કરાયા હતા.આ પ્રસંગે રઘુવંશી સમાજના ભાઈઓએ સ્વામીનું પુતળું બનાવી લાવેલા હતા અને તેમાં આગળ વધે તે પહેલાં પોલીસે પ્રદર્શનકારીઓને ડીટેઈન કર્યા હતા.

    Puru Raghuram Bapa Swami Gyan Prakash Virpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં ભારે વરસાદથી તારાજી

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan: ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડી

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan ના વિરનગરમાં યુવાન પર પત્નીના પ્રેમી સહિતના શખ્સોનો હુમલો

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : સગીરે ભાઇ-ભાભીની હત્યા કરી મૃતદેહ દાટી દીધા,પોલીસે લાશો બહાર કઢાવી

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે

    November 1, 2025

    ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ

    November 1, 2025

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025

    Amreli જિલ્લામાં ભારે વરસાદથી તારાજી

    November 1, 2025

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    November 1, 2025

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે

    November 1, 2025

    ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ

    November 1, 2025

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.