Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાઉથના દિગ્ગજ નેતા હવે આધ્યાત્મિકતાની સફરે

    October 6, 2025

    Italy માં માર્ગ દુર્ઘટનામાં ભારતીય દંપતિનુ મૃત્યુ

    October 6, 2025

    આ વર્ષે માર્ચ સુધી ઠંડી રહેશે : બેફામ બરફ વર્ષા થશે

    October 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાઉથના દિગ્ગજ નેતા હવે આધ્યાત્મિકતાની સફરે
    • Italy માં માર્ગ દુર્ઘટનામાં ભારતીય દંપતિનુ મૃત્યુ
    • આ વર્ષે માર્ચ સુધી ઠંડી રહેશે : બેફામ બરફ વર્ષા થશે
    • Iran માં 10000 રિયાલનુ મૂલ્ય સીધુ માત્ર 1 રિયાલ : મોટો નિર્ણય
    • ભારતના પ્રથમ ODI Cricket Team Captain કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ
    • Team India નો સ્ટાર બેટર સંજુ સેમસનને પડતો મૂકાતા પૂર્વ સિલેક્ટર ભડક્યાં
    • વન-ડે કેપ્ટન બનતાં Shubman Gill ની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો
    • Rohit Sharma એ સામેથી કૅપ્ટનશિપ છોડી કે છીનવી લેવાઈ? ચીફ સિલેક્ટર અગરકરે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ન્યાયમૂર્તિના નિવાસે આગ લાગી અને ભ્રષ્ટાચારના લબકારા બહાર આવ્યા
    રાષ્ટ્રીય

    ન્યાયમૂર્તિના નિવાસે આગ લાગી અને ભ્રષ્ટાચારના લબકારા બહાર આવ્યા

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025Updated:March 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21

    ન્યાયતંત્રમાં પણ ઉચ્ચ સ્થાનો પર ભ્રષ્ટાચારના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટના એક ન્યાયમૂર્તિના નિવાસે લાગેલી આગ બાદ દોડી ગયેલા ફાયરબ્રિગેડે આગ ઓલવવાની કામગીરી સમયે એક રૂમમાં જંગી માત્રામાં રોકડ પણ મળી આવતા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ ન્યાયમૂર્તિની તાત્કાલિક અન્ય હાઈકોર્ટમાં બદલી કરી દેવામા આવી હતી.

    દિલ્હી હાઈકોર્ટના જજ શ્રી યશવંત શર્મા અને તેમનું કુટુંબ આ માંગ સમયે હાજર ન હતુ પણ તેમના સતાવાર નિવાસે આગની જવાળા દેખાતા જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવા તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ફાયર બ્રિગેડે કાર્યવાહી શરૂ કરી તે સમયે એક રૂમમાંથી ખોખામાં જંગી રોકડ મળી આવી હતી.

    જે તુર્તજ સલામત બહાર લાવીને સતાવાળાઓને સુપ્રત કરાઈ શકે. આ અંગે તુર્તજ સુપ્રીમકોર્ટનો રિપોર્ટ કર્યો થયો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સંજીવ ખન્ના એ આ પ્રકારે હાઈકોર્ટના જજના નિવાસે જંગી રોકડ મળી તેને ગંભીરતાથી લેતા તુર્તજ જસ્ટીસ યશવંત વર્માની તાત્કાલીક અલ્લાહાબાદ હાઈકોર્ટમાં તેમની બદલી કરાઈ છે.

    આ માટે વર્ચ્યુઅલ કોલેજીયમ પણ બોલાવાઈ હતી. જસ્ટીસ ધનંજય વર્મા 2021માં દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયા હતા. પાંચ જજોની કોલેજીયમે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને ફકત ટ્રાન્સફર જ નહી વધુ તપાસ અને આકરા પગલા પણ જજ સામે લેવાશે તેવા સંકેત છે અને જજ અમોને રાજીનામુ આપવા પણ જણાવાશે. જો કે તેમને હોદા પરથી દુર કરવા સંસદની મંજુરી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે 1999માં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સામે કામ લેવા જે આંતરિક નીતિ બતાવી હતી.

    જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં પણ જેઓ બંધારણીય કોર્ટના ન્યાયમૂર્તિ (હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટ) હોય તેની સામે જજના જવાબ બાદ તપાસના આદેશ થાય છે. જે ન્યાયતંત્રની પોતાની હોઈ શકે છે અને તેમાં સુપ્રીમકોર્ટના એક ન્યાયમૂર્તિ અને બે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પણ સામેલ કરાય છે અને તેમાં તારણ પરથી આગળ વધવામાં આવે છે.

    હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિએ બંધારણીય અદાલતોના ન્યાયમૂર્તિ ગણાય છે તેની તેમની સામે ભ્રષ્ટાચાર કે તેવી ફરિયાદો સામે કાર્યવાહીની એક અલગ પ્રક્રિયા છે.
    સૌ પ્રથમ દોષીત જણાયે ન્યાયમૂર્તિને રાજીનામુ આપવા જણાવાઈ શકે છે.
    જો રાજીનામુ આપવા ઈન્કાર કરે તો તેમની સામે ઈનહાઉસ એટલે કે ન્યાયતંત્રની જ તપાસ શરૂ થાય છે.
    જેમાં ફરિયાદ પરથી મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમકોર્ટના એક જજના વડપણ હેઠળ બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની તપાસ કમીટી રચે છે.
    જો જજની સામેના આક્ષેપો કે ફરિયાદ ગંભીર પ્રકારની હોય તો તેમને હોદા પરથી દુર કરવા સંસદને અધિકાર છે.
    અગાઉ 2008માં રૂા.15 લાખની રોકડ ધરાવતું એક પેકેટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિર્મલજીત કૌરના નિવાસે અપાયું હતું જેની તપાસ થતા આ પેકેટ ન્યાયમૂર્તિને જ આપવા માટે હોવાનું સાબીત થયુ હતુ અને તે મુજબ કાર્યવાહી થઈ હતી.

    exposes corruption Fire breaks judge's residence
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Italy માં માર્ગ દુર્ઘટનામાં ભારતીય દંપતિનુ મૃત્યુ

    October 6, 2025
    રાષ્ટ્રીય

    આ વર્ષે માર્ચ સુધી ઠંડી રહેશે : બેફામ બરફ વર્ષા થશે

    October 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran માં 10000 રિયાલનુ મૂલ્ય સીધુ માત્ર 1 રિયાલ : મોટો નિર્ણય

    October 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Gaza શાંતિ પ્રસ્તાવ મુદ્દે મુસ્લિમ દેશોમાં તિરાડ! ટ્રમ્પને ખુશ કરવાના ચક્કરમાં પાકિસ્તાન ફસાયું

    October 6, 2025
    રાષ્ટ્રીય

    એક જ Tunnel માં ટ્રેન અને વાહનો સાથે સાથે દોડશે

    October 6, 2025
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ની એન.એસ.એ હેઠળ ધરપકડ મુદ્દે કેન્દ્રને સુપ્રીમની નોટીસ

    October 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાઉથના દિગ્ગજ નેતા હવે આધ્યાત્મિકતાની સફરે

    October 6, 2025

    Italy માં માર્ગ દુર્ઘટનામાં ભારતીય દંપતિનુ મૃત્યુ

    October 6, 2025

    આ વર્ષે માર્ચ સુધી ઠંડી રહેશે : બેફામ બરફ વર્ષા થશે

    October 6, 2025

    Iran માં 10000 રિયાલનુ મૂલ્ય સીધુ માત્ર 1 રિયાલ : મોટો નિર્ણય

    October 6, 2025

    ભારતના પ્રથમ ODI Cricket Team Captain કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ

    October 6, 2025

    Team India નો સ્ટાર બેટર સંજુ સેમસનને પડતો મૂકાતા પૂર્વ સિલેક્ટર ભડક્યાં

    October 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાઉથના દિગ્ગજ નેતા હવે આધ્યાત્મિકતાની સફરે

    October 6, 2025

    Italy માં માર્ગ દુર્ઘટનામાં ભારતીય દંપતિનુ મૃત્યુ

    October 6, 2025

    આ વર્ષે માર્ચ સુધી ઠંડી રહેશે : બેફામ બરફ વર્ષા થશે

    October 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.