Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samsung નો ટ્રિપલ-ફોલ્ડિંગ ફોન : 100x ઝૂમ સહિત અનેક સુવિધાઓ જોવા મળશે

    October 4, 2025

    Rajasthanમાં દશેરા ધામધૂમથી ઉજવાઈ,પરંતુ કેટલાક સ્થળોએ રાવણ દહનમાં સર્જાયા છબરડાં

    October 4, 2025

    E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત

    October 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samsung નો ટ્રિપલ-ફોલ્ડિંગ ફોન : 100x ઝૂમ સહિત અનેક સુવિધાઓ જોવા મળશે
    • Rajasthanમાં દશેરા ધામધૂમથી ઉજવાઈ,પરંતુ કેટલાક સ્થળોએ રાવણ દહનમાં સર્જાયા છબરડાં
    • E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત
    • 2024 માં Cyber Fraud ના 36.4 લાખ કેસોમાં 22800 કરોડ `છૂ’
    • ગેરકાયદે ટ્રેડીંગ પ્લેટફોર્મનો માત્ર 9 મહિનામાં 800 કરોડનો નફો
    • રવિવારે Women’s World Cup ના બીજા મેચમાં ભારત પાકિસ્તાનનો સામનો કરશે
    • અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં
    • Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»‘Toll Tax મુદ્દે કેન્દ્રનું ઓરમાયું વર્તન, લોકોને અન્યાય..’, ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકારને ઘેરી
    ગુજરાત

    ‘Toll Tax મુદ્દે કેન્દ્રનું ઓરમાયું વર્તન, લોકોને અન્યાય..’, ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકારને ઘેરી

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.05 

    ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર સરકારથી નારાજ થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રીને ટોલ ટેક્સ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે એવો ટોણો માર્યો કે, ‘ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકો અન્યાય સહન કરી રહ્યા છે. ટોલ ટેક્સ બચાવવા માટે હું મારી કાર પર પૂર્વ મંત્રી લખતો નથી. હું તમામ ટોલ ટેક્સ પર ટેક્સ ભરૂં છું.’

    ભાજપના પૂર્વ મંત્રી જ કેન્દ્ર સરકારથી નારાજ

    જુનાગઢ-પોરબંદર વિસ્તારમાં ટોલ ટેક્સને લઈને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે કે, ‘તાલુકા, જિલ્લા મથકોએ રજૂઆત કરવા જનારા લોકોને અસહ્ય ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ કારણોસર આવિસ્તારના પ્રાણપ્રશ્નોથી તમે અજાણ હશો તે સ્વભાવિક છે. પોરબંદરથી કોઈ વ્યક્તિ ગાંધીનગર રજૂઆત કરવા જાય તો 290 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઈ અરજદાર વેરાવળથી ગાંધીનગર જાય 305 રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે જે ખરેખર અન્યાયકર્તા છે.જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરતાં પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ‘જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોએ ટોલ ટેક્સનો માર સહન કરવો પડતો નથી. પરંતુ જુનાગઢ-પોરબંદરના મતદારોએ ટોલ ટેક્સનો અન્યાય સહન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યુ છે. ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

    BJP Congress Jawahar-Chavda Mansukh-Mandaviya Toll-Tax
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025
    મોરબી

    Morbi ટ્રેક્ટર શો રૂમમાં ધમાલ મચાવનાર વિરુદ્ધ પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ

    October 3, 2025
    મોરબી

    Morbi ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણના મોત

    October 3, 2025
    મોરબી

    Morbi મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025
    મોરબી

    Morbi મચ્છુ ૩ ડેમના બે દરવાજ બે ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025
    મોરબી

    Morbi કંડલા હાઈવે પર અકસ્માતને નોતરૂં આપતા મસમોટા જીવલેણ ખાડા

    October 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samsung નો ટ્રિપલ-ફોલ્ડિંગ ફોન : 100x ઝૂમ સહિત અનેક સુવિધાઓ જોવા મળશે

    October 4, 2025

    Rajasthanમાં દશેરા ધામધૂમથી ઉજવાઈ,પરંતુ કેટલાક સ્થળોએ રાવણ દહનમાં સર્જાયા છબરડાં

    October 4, 2025

    E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત

    October 4, 2025

    2024 માં Cyber Fraud ના 36.4 લાખ કેસોમાં 22800 કરોડ `છૂ’

    October 4, 2025

    ગેરકાયદે ટ્રેડીંગ પ્લેટફોર્મનો માત્ર 9 મહિનામાં 800 કરોડનો નફો

    October 4, 2025

    રવિવારે Women’s World Cup ના બીજા મેચમાં ભારત પાકિસ્તાનનો સામનો કરશે

    October 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samsung નો ટ્રિપલ-ફોલ્ડિંગ ફોન : 100x ઝૂમ સહિત અનેક સુવિધાઓ જોવા મળશે

    October 4, 2025

    Rajasthanમાં દશેરા ધામધૂમથી ઉજવાઈ,પરંતુ કેટલાક સ્થળોએ રાવણ દહનમાં સર્જાયા છબરડાં

    October 4, 2025

    E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત

    October 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.