Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરા ગામે બે પરિવારો વચ્ચે મારામારી

    October 29, 2025

    Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત

    October 29, 2025

    Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરા ગામે બે પરિવારો વચ્ચે મારામારી
    • Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત
    • Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા
    • Surendranagar: થાન નજીક વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુકનું મોત
    • Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ
    • Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું
    • Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા
    • Surendranagar: ચોટીલાના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Saurashtra ના દરિયાઈ ક્ષેત્રોમાં ગીરના સિંહોની સંખ્યામાં વધારો
    સૌરાષ્ટ્ર

    Saurashtra ના દરિયાઈ ક્ષેત્રોમાં ગીરના સિંહોની સંખ્યામાં વધારો

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.29

    સમગ્ર એશિયામાં ગૌરવ સમાન ગીરના સિંહો હવે ફકત ગીરના અભ્યારણ પુરતા જ મર્યાદીત રહ્યા નથી પણ લગભગ પુરા સૌરાષ્ટ્રમાં નવા સ્થાનો પર તેમના રહેણાંક બનાવી રહ્યા છે. તેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સિંહોને બહું માફક આવી ગયો હોય તેવું જણાય છે અને હવે દરિયા કિનારા આસપાસ વસતા હોય તેવા સિંહોની સંખ્યા જે 2015માં ફકત 10ની હતી તે હવે વધીને 134ની થઈ છે.

    જો કે છેક 1995થી આ ફેરફાર શરૂ થયો હતો. 2020ની સિંહોની વસતિ ગણતરીમાં 100 સિંહો સમુદ્ર કિનારા આસપાસ નોંધાયા હતા તે 2025માં તે 134 થયા છે તે 34%નો વધારો જુએ છે.

    સિંહોને તેમના અસ્તિત્વ માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે અને ગીર અભ્યારણ હવે ટુંકુ પડે છે અને સાંક્ડા ક્ષેત્રમાં પુરતા ભોજનની ઉપલબ્ધી રહેતી નથી. સિંહોના જૂથ હોય છે. તેઓને ખાસ કરીને સિંહણો મોટા ઈલાકા પસંદ કરે છે અને સૌરાષ્ટ્રની 300 કી.મી.ની દરિયાઈ પટ્ટી તેઓને માફક આવી ગઈ છે.

    આ અંગે સિંહ નિષ્ણાંત તરીકે નામના મેળવનાર અને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના શ્રી એચ.એસ.સિંઘ કહે છે કે દરિયાઈ ક્ષેત્રમાં જે ગાંડા બાવળની ઝાડી છે તે તેમના માટે સારૂ રહેણાંક બની શકે છે. નિલગાય અને જંગલી સુઅર તેના માટે ભોજનની આવશ્યકતા બની જાય છે.

    દક્ષિણ પશ્ચીમ સમુદ્રી કિનારા આસપાસ 25 અને 94 દક્ષિણ પુર્વ ક્ષેત્રમાં અને 15 ભાવનગરના દરિયાઈ ક્ષેત્રમાં રહે છે. તેઓએ નવો સરેરાશ 171.8 સ્કવેર કી.મી.નો વિસ્તાર પસંદ કર્યો છે. આ અંગે હાલમાંજ એક નવું શોધ-અભ્યાસ પેપર પણ જારી કરાયુ હતું.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત

    October 29, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા

    October 29, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: થાન નજીક વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુકનું મોત

    October 29, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ

    October 29, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

    October 29, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા

    October 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરા ગામે બે પરિવારો વચ્ચે મારામારી

    October 29, 2025

    Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત

    October 29, 2025

    Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા

    October 29, 2025

    Surendranagar: થાન નજીક વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુકનું મોત

    October 29, 2025

    Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ

    October 29, 2025

    Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરા ગામે બે પરિવારો વચ્ચે મારામારી

    October 29, 2025

    Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત

    October 29, 2025

    Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.