Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો
    • Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું
    • 13 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 13 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે
    • Amul માં પ્રથમવાર પૂર્ણ બહુમતિથી અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
    • Ahmedabad માં ૧૨૧ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કંપની અને ત્રણ ડિરેક્ટરો સામે FIR
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad નજીક ગોઝારા અકસ્માત : એક જ પરિવારના ત્રણ લોકોના મોત
    અમદાવાદ

    Ahmedabad નજીક ગોઝારા અકસ્માત : એક જ પરિવારના ત્રણ લોકોના મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.11
    બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કણ મોત નીપજ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી.

    આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. આમ, એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લેવાયો હતો.

    અકસ્માત સજીર્ને બલેનો કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં ૧૨૧ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કંપની અને ત્રણ ડિરેક્ટરો સામે FIR

    September 12, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ડેન્ગ્યૂ અને વાયરલ ચેપનો આતંક, સોલા સિવિલમાં જ ૭ દિવસમાં ૧૫ હજાર કેસ

    September 12, 2025
    અમદાવાદ

    Ahmedabad: પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં

    September 11, 2025
    અમદાવાદ

    Nicole case માં વારંવારની તારીખ છતા હાજર નહી રહેતા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ

    September 11, 2025
    અમદાવાદ

    Ahmedabad માં વરસાદી પાણીમાં કરંટ લાગતા સ્કુટર સવાર યુવક-યુવતિના મોત

    September 9, 2025
    ગુજરાત

    Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ

    September 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 12, 2025

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 12, 2025

    Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

    September 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.