Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»High blood Pressure નાં દર્દીઓને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે
    રાષ્ટ્રીય

    High blood Pressure નાં દર્દીઓને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.22

    જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા હ્રદયનાં ધબકારા અનિયમિત હોય કે ધૂમ્રપાનની આદત હોય તો તમને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે હોઈ શકે છે.તાજેતરમાં ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું કે અન્ય રોગ ધરાવતાં લોકો, ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, શારીરિક નિષ્ક્રિયતા, તણાવ અને દારૂનું સેવન કરનારાઓમાં પણ સ્ટ્રોકનું જોખમ રહેલું છે.

    સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજનાં કોઈ ભાગમાં લોહી નથી પહોચતું અથવા મગજને લોહી ઓછું મળે છે તેને ઈસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે બીજા સ્ટ્રોકમાં મગજમાં નશ ફાટી જાય છે અને લોહીનો ભરાવો થઈ જાય છે જેને હેમરેજિક સ્ટ્રોક કહેવામાં આવે છે.

    સ્ટ્રોકથી ખાવામાં અને ગળવામાં મુશ્કેલી પડે છે, શરીરનાં અમુક ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે અમુક કિસ્સામાં લોકો દ્રષ્ટિ પણ ગુમાવે છે ન્યુરોલોજીકલ અભ્યાસ કહે છે કે સ્ટ્રોક નિવારણમાં હાયપરટેન્શન નિયંત્રણ કરવું ખુબ જ જરૂરી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં નાની ઉંમરે જ હાયપરટેન્શન અને સ્ટ્રોકના દરમાં ઝડપથી વધારો થયો છે.

    વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન મુજબ, સતત હાઈ બ્લડ પ્રેશરથી હૃદય, ધમનીઓ અને રુધિરવાહિનીઓનું કામને વધી જાય છે આ વધારાનું કામ નુકસાનનું કારણ બને છે જે તમારાં મગજ સહિતની તમારી રક્તવાહિનીઓને સમય જતાં સખત અને સાંકડી બનાવી શકે છે. તેને એથરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા તમારાં મગજની રક્તવાહિનીઓમાં બ્લોકેજનું જોખમ વધારે છે. જો મગજનાં રક્ત પુરવઠામાં ઘટાડો થાય છે તો તે મગજને કાયમી નુકસાન પણ કરી શકે છે.

    જો એથરોસ્ક્લેરોસિસથી મગજમાં રક્તવાહિનીઓનું  દબાણ વધે છે તો તે ફૂલે છે અને ફાટી જાય છે જેનાથી રક્તસ્રાવ થાય છે જેને હેમોરહેજિક સ્ટ્રોક કહેવામાં આવે છે જે મગજને કાયમી નુકસાન અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. વસંત કુંજના ન્યુરોલોજી વિભાગનાં વડા ડો. કામેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે ડાયાબિટીસ જેવાં અન્ય પરિબળોની સરખામણીમાં હાઈ બીપી અને ધૂમ્રપાન ગંભીર સ્ટ્રોકનું કારણ બની શકે છે કારણ કે તે ડાયાબિટીસની તુલનામાં હાઈ બ્લડ પ્રેશર મોટી અને મધ્યમ કદની ધમનીઓને અસર કરે છે.

    જે નાની ધમનીઓ પર વધુ ગંભીર અસર કરે છે. તેમણે કહ્યું હતું કે “લોકોએ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે બે વર્ષમાં એકવાર અને 40 વર્ષની ઉંમર પછી વર્ષમાં એક વખત બીપી તપાસવું જોઈએ.  ડો. પ્રસાદ, જેઓ અગાઉ એઈમ્સમાં હતા.

    તેમણે જીવનશૈલી, આનુવંશિક ફેરફારો અને સ્ટ્રોક તેમજ ડિમેન્શિયા પાછળનાં અન્ય પરિબળોની ભૂમિકાને ઓળખવા માટે વૈશ્વિક અભ્યાસનાં ભાગરૂપે દિલ્હીમાં એક સર્વે કર્યો હતો. તે દર્શાવે છે કે 50 વર્ષથી વધુ ઉંમરનાં લગભગ 70 ટકા લોકોને હાઈ બીપી છે અને 20 ટકા લોકોને ધૂમ્રપાનને કારણે હાઈ બીપી થયું હતું. 

    એઈમ્સના ભૂતપૂર્વ પ્રોફેસરે કહ્યું કે, ગંઠાઈને ઓગળવા માટે દવાઓનો સમયસર ઉપયોગ ઘણાં દર્દીઓને બચાવી શકે છે. તેમણે કહ્યું કે “કેટલાક દર્દીઓને લોહીનાં ગંઠાવાને દૂર કરવાની  સર્જરીથી પણ ફાયદો થઈ શકે છે

    High blood Pressure
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    રાષ્ટ્રીય

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.