Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા

    November 21, 2025

    Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

    November 21, 2025

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા
    • Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
    • પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી
    • Fake Summons ને કેવી રીતે ઓળખવુ? EDએ સમગ્ર પ્રક્રિયા – પદ્ધતિ જારી કરી
    • Amit Khunt suicide case માં બે વકીલના જામીન રદ કરવાની અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    • બોંબ ધડાકાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના કેસમાં મહિલા આરોપીએ જામીન માંગ્યા
    • લગ્નના કાર્ડમાં અજાણતા જ ભગવાનનો અનાદર : ભૂલ સુધારવા Premanand Maharajનું સૂચન
    • Single Health Policy માં હવે ભાઈ-બહેન અને લિવ-ઈન પાર્ટનરને પણ સામેલ કરી શકાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Amit Khunt suicide case માં બે વકીલના જામીન રદ કરવાની અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    અમદાવાદ

    Amit Khunt suicide case માં બે વકીલના જામીન રદ કરવાની અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.21
    ચર્ચિત અને રાજકીય રંગ ધરાવતા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે બે વકીલ-સંજય પંડિત અને દિનેશ પાતર-ને આપવામાં આવેલા જામીન રદ કરવાની માંગ સાથે દાખલ કરેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટએ તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થવાનાં અનુસંધાને પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ચુકાદો આગામી દિવસોમાં જાહેર થશે.

    રાજકોટ સેશન્સ કોર્ટના જામીન હુકમ સામે પડકાર
    અરજદારપક્ષે રજૂઆત કરી કે ગોંડલ તાલુકા પોલીસે 7 મે 2025ના રોજ સંજય પંડિતની ધરપકડ કરી હતી, પરંતુ ફક્ત સાત જ દિવસમાં તેને જામીન મળ્યા હતા. તેના વિરોધમાં દલીલ કરતાં જણાવાયું કે તેના વિરૂદ્ધ અગાઉથી જ છ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેની વકીલાતની સનદ પણ બે વખત સસ્પેન્ડ થઈ ચૂકી છે. આવી પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીને સરળતાથી જામીન ન મળવા જોઈએ, તેવી માંગણી કરવામાં આવી.

    બીજા આરોપી વકીલ દિનેશ પાતર સામે પણ અરજદારપક્ષે ગંભીર આરોપ મૂક્યા હતા. તેની વિરૂદ્ધ ચાર અલગ-અલગ ઋઈંછ નોંધાયેલી છે, જેમાં જમીન ઝડપ તથા ઘરેલું હિંસા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

    અરજદારપક્ષે દાવો કર્યો કે, બંને વકીલોએ વ્યવસાયિક ઢંગથી વર્તવાનું બદલે ગુનાહિત કાવતરામાં સક્રિય સહકાર આપ્યો છે, તેથી તેમને આપવામાં આવેલા જામીન રદ કરવા જોઈએ.

    કેસનો પૃષ્ઠભૂમિઃ રાજકીય-ગુનાહિત અથડામણથી આત્મહત્યા સુધી
    મનીષ ખૂંટે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરૂદ્ધસિંહ સાથે જમીન લેવડદેવડને લઈને અમિત ખૂંટનો ઝઘડો થયો હતો. અમિતએ તે અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

    વધુમાં, પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરૂદ્ધસિંહને મળેલી સજા માફી રદ કરવાની માંગ અમિત ખૂંટે રાજ્યના ગૃહવિભાગ સમક્ષ કરી હતી. અરજદારપક્ષના જણાવ્યા પ્રમાણે, આ તમામ પરિસ્થિતિથી નારાજ આરોપીઓએ અમિતને ફસાવવા સગીરા સાથેના દુષ્કર્મનો ખોટો કેસ ગોઠવી પૂર્વ તૈયાર કાવતં રચ્યું હતું. સતત માનસિક હેરાનગતીએ અમિતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો.

    અમિતના મૃતદેહમાંથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં થયેલા ત્રાસનું વર્ણન હોવાનું કહેવાય છે. ત્યારબાદ મે 2025માં ગોંડલ તાલુકા પોલીસમથકે અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય આરોપીઓ સામે મનીષ ખૂંટે FIR નોંધાવી હતી.

    હવે હાઈકોર્ટના ચુકાદાની રાહ
    હવે તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. હાઈકોર્ટ હવે નક્કી કરશે કે સંજય પંડિત અને દિનેશ પાતરને તેમની ભૂતકાળની ગુનાહિત પૃષ્ઠભૂમિ, કથિત વ્યવસાયિક ગેરવર્તણુક અને અન્યો સાથે મળી રચાયેલી સડયંત્રાત્મક ભૂમિકાના આક્ષેપોને ધ્યાનમાં લઈને આપવામાં આવેલા જામીન રદ કરવા યોગ્ય છે કે નહીં.

    આ નિર્ણય આત્મહત્યા કેસની આગળની તપાસ અને ટ્રાયલની દિશા પર સીધી અસર કરનાર સાબિત થવાનો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા

    November 21, 2025
    અન્ય રાજ્યો

    Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

    November 21, 2025
    અમદાવાદ

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    મુખ્ય સમાચાર

    Fake Summons ને કેવી રીતે ઓળખવુ? EDએ સમગ્ર પ્રક્રિયા – પદ્ધતિ જારી કરી

    November 21, 2025
    અમદાવાદ

    બોંબ ધડાકાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના કેસમાં મહિલા આરોપીએ જામીન માંગ્યા

    November 21, 2025
    મુખ્ય સમાચાર

    લગ્નના કાર્ડમાં અજાણતા જ ભગવાનનો અનાદર : ભૂલ સુધારવા Premanand Maharajનું સૂચન

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા

    November 21, 2025

    Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

    November 21, 2025

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025

    Fake Summons ને કેવી રીતે ઓળખવુ? EDએ સમગ્ર પ્રક્રિયા – પદ્ધતિ જારી કરી

    November 21, 2025

    બોંબ ધડાકાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના કેસમાં મહિલા આરોપીએ જામીન માંગ્યા

    November 21, 2025

    લગ્નના કાર્ડમાં અજાણતા જ ભગવાનનો અનાદર : ભૂલ સુધારવા Premanand Maharajનું સૂચન

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા

    November 21, 2025

    Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

    November 21, 2025

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.