Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી આશા
    ગુજરાત

    લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી આશા

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે

    Ambaji, તા.૨૫

    કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા છે. માત્ર ભારતભરના નહિ, પરંતું વિશ્વભરનો સૌથી મોટો મેળો અંબાજીનો મેળો માનવામાં આવે છે.

    આ ભાદરવી પૂનમનો મેળો આગામી ૧૨ સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યો છે. ત્યારે દૂર દૂરથી સેંકડો કિલોમીટર ચાલીને આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને સંઘોને પડતી હાલાકીને લઇ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાટણ અને મહેસાણાના સાંસદો સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. અંબાજીમાં નોંધાયેલા ૧૫૭૬ સંઘોના અગ્રણી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રિકોને પડતી તકલીફોની ચર્ચા કરવામાં આવી હતી.

    ભાદરવી પુનમિયા સંઘ ટ્રસ્ટના કન્વીનર યોગેશે પટેલે જણાવ્યું કે, આ બેઠકમાં ખાસ કરીને યાત્રિકોને હાઇવે ઉપર સુરક્ષાના પ્રશ્નો અગ્રસ્થાને રહ્યા હતા. સાથે અંબાજીમાં રોડ ઉપર ભરાતા પાણી પણ આ બેઠકમાં ચર્ચાના સ્થાને રહ્યું હતું. મેળા દરમિયાન મોટી માત્રામાં પાણીનો ભરાવો ન થાય તેવી વ્યવસ્થા સાથે હાઇવે ઉપર ચાલતા યાત્રિકોને પૂરતી સુરક્ષા મળે અને જ્યારે મંદિર માં દર્શન કરવા જતા હોય ત્યારે ય્ૈંજીહ્લ દ્વારા જે વર્તન કરવામાં આવે તેના બદલે માયાળુ સ્વભાવ રાખી યાત્રિકોને ‘જય અંબે’ કહી આગળ ખસેડે તેવી પણ માંગ કરાઈ હતી.

    અંબાજી ખાતે ભરાનાર આ મેળામાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને અપાતી વિવિધ સુવિધાઓની જાણકારી આપવામાં આવી. અંબાજી આવતા પદયાત્રીઓના વાહનો માટે પાસ પરમીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મેળા દરમિયાન સંપૂર્ણ કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જિલ્લા પોલીસવડાએ સહકાર આપવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ મેળા માટે ઉભી કરાયેલી સુવિધા અંગે માર્ગદર્શન કર્યું હતું. સાથે જ પદયાત્રીઓ તરફથી જે બે ત્રણ સૂચનો કરવામાં આવ્યા છે તે તેના યોગ્ય નિકાલ માટે વહીવટીતંત્રને જણાવવા જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અંબાજીથી ૯૦ થી ૧૦૦ કિલોમીટરના અંતરે યાત્રિકો માટે મેડિકલ કેમ્પ સાથે ડોક્ટરો અને દવાની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. જે સેવા કેમ્પ ડોક્ટર તેમજ દવાનો લાભ લેવા ઇચ્છતા હશે તો રાજ્ય સરકાર તેમને પણ આરોગ્ય લગતી સામગ્રી પુરી પાડશે.

    તેમણે વધુમાં કહ્યું કે, ચાલુ વર્ષે વરસાદની શક્યતાને લઇ મેળામાં આવતા યાત્રિકોની સંખ્યા ઓછી વત્તી થઇ શકે છે. જ્યારે મંદિર દ્વારા ધજા વેચાણ શરુ કર્યું છે તેને લઈને જણાવ્યું હતું કે ટ્રસ્ટે યાત્રિકોના હિતમાં જે નિર્ણય લીધો છે તેનાથી યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડશે નહિ.

     

    Bhadravi Poonam Mahamelo Shaktipeeth Ambaji Dham
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.