Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન Punjab બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત
    અન્ય રાજ્યો

    સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન Punjab બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું : કંગના રનૌત

    Himachal Pradesh, તા.૨૫

    બોલીવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ખેડૂતોના આંદોલન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. બીજેપી સાંસદે આરોપ લગાવ્યો કે ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું. બળાત્કાર અને હત્યાઓ પણ ત્યાં થઈ હતી.

    તમને જણાવી દઈએ કે કંગનાની આગામી ફિલ્મ ઈમરજન્સી ચર્ચામાં છે. પંજાબમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. પંજાબના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેણે તેની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરી છે. શીખોની સર્વોચ્ચ સંસ્થા પણ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે.

    પ્રમુખ એડવોકેટ હરજિન્દર સિંહ ધામીએ આરોપ લગાવ્યો હતો કે શીખોના ચરિત્રને ખોટી રીતે રજૂ કરતી ફિલ્મ ’ઇમરજન્સી’ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ. શીખોના ચરિત્રને જાણીજોઈને કલંકિત કરવાના ઈરાદાથી શીખ વિરોધી અને પંજાબ વિરોધી શબ્દાવલીને કારણે વિવાદમાં રહેલી અભિનેત્રી કંગના રનૌત દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને શીખ સમુદાય સહન કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ખેડૂતોના આંદોલન પર કંગના રનૌતના લેટેસ્ટ નિવેદનને તેની ફિલ્મ સામે ચાલી રહેલા વિરોધ સાથે જોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આંદોલન દરમિયાન હત્યા અને બળાત્કાર અંગે કંગના રનૌતના નિવેદન બાદ પંજાબમાં ફરી ખળભળાટ મચી ગયો છે.

    ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા છે. ત્યાં  અને હત્યાઓ થતી હતી. સરકારે ખેડૂત બિલ પાછું ખેંચ્યું, નહીંતર આ ઉપદ્રવીઓની બહુ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈપણ કરી શકે છે. પંજાબ ભાજપે કંગના રનૌતના નિવેદનથી પોતાને અલગ કર્યુ છે. પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કહ્યું કે આ કંગનાનું અંગત નિવેદન છે, તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

    કંગના રનૌતના નિવેદન પર કોંગ્રેસ ભડકી ગયું છે. પંજાબના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા રાજકુમાર વેર્કાએ માંગણી કરી છે કે કંગના પર દ્ગજીછ લાદવામાં આવે અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવે. તે દરરોજ પંજાબના નેતાઓ સામે ઝેર ઓકે છે અને હવે તેણે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન બળાત્કાર અને હત્યાઓ થઈ હતી. ભાજપે સ્પષ્ટતા કરવી જોઈએ કે તે કયા આધારે બોલી રહી છે. તે ભાજપમાંથી ચૂંટાઈ છે, જ્યારે કોઈ સામાન્ય કલાકાર નથી. વેર્કાએ પંજાબના સીએમ ભગવંત માનને કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

     

    himachal-pradesh kangana-ranaut
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ’ઘરે ઘરે સિંદૂર વહેંચવું એ પરિણીત મહિલાઓનું અપમાન છે, Sushil Anand

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Mizoramમાં ભારે વરસાદને કારણે પાંચ ઘર અને હોટલ ધરાશાયી, અનેક લોકોના મોતની આશંકા

    May 31, 2025
    અન્ય રાજ્યો

    લગ્નના મહેમાનોથી ભરેલી કાર ખાઈમાં પલટી ગઈ,૫ લોકોના દુઃખદ મોત; ૬ ઘાયલ

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Maharashtra Ladli Behna Yojana,2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Kashmir to Gujarat સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Odisha માં 2 દિવસ બાદ નિવૃત થનાર અધિકારીના ઘરેથી રૂા.2 કરોડની રોકડ ઝડપાઈ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.