Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રાવણના પ્રથમ સોમવારે Somnath Mahadev ને પુષ્પોનો શ્રૃંગાર

    July 28, 2025

    નવેમ્બરના પૃથ્વી પર એલિયન્સ હુમલો કરશે? આવી રહ્યું છે UFO

    July 28, 2025

    Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ

    July 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રાવણના પ્રથમ સોમવારે Somnath Mahadev ને પુષ્પોનો શ્રૃંગાર
    • નવેમ્બરના પૃથ્વી પર એલિયન્સ હુમલો કરશે? આવી રહ્યું છે UFO
    • Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ
    • 10 લાખથી વધુ લોકોએ 2019થી 2024 દરમ્યાન Indian citizenship છોડી
    • મધ્ય-ઉતર Gujarat ભારે વરસાદમાં ધમરોળાયા : સૌરાષ્ટ્રમાં ઝરમર
    • ધર્મ બદલ્યા વગર થતા લગ્ન ગેરકાનૂની ગણાશે : High Court
    • Supreme Court: જસ્ટીસ વર્મા ઉપરાંત બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે સુનાવણી
    • Operation Sindoor : લોકસભામાં તીખી ચર્ચાનો પ્રારંભ : PM પર નજર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા પેદા કરવા માંગે છે : Amit Shah
    અન્ય રાજ્યો

    ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા પેદા કરવા માંગે છે : Amit Shah

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચંદીગઢની મુલાકાત દરમિયાન મણિમાજરા પાણી પુરવઠા પ્રૉજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું

    Chandigarh, તા.૪

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે (૪ ઓગસ્ટ ૨૦૨૪) ચંદીગઢની મુલાકાત દરમિયાન મણિમાજરા પાણી પુરવઠા પ્રૉજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ દરમિયાન ત્યાં લોકોને સંબોધિત કરતા તેમણે દાવો કર્યો કે ૨૦૨૯માં પણ એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દ્ગડ્ઢછ સરકાર માત્ર પોતાનો કાર્યકાળ પૂરો કરશે જ નહીં, પરંતુ આગામી કાર્યકાળ પણ આ સરકારનો જ હશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જે બેઠકો મળી તેના કરતા વધુ સીટો જીતી હતી. વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું, “ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા પેદા કરવા માંગે છે, તેઓએ વિપક્ષમાં કેવી રીતે કામ કરવું તે શીખવું પડશે. આ લોકો વારંવાર કહે છે કે આ સરકાર ચાલશે નહીં. હું તેમને ખાતરી આપવા આવ્યો છું. આ સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ આગામી ચૂંટણીમાં ફરી સરકાર બનાવશે.

    જ્યારથી કેન્દ્રમાં એનડીએની સરકાર બની છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો કહી રહ્યા છે કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખૂબ જ નાજુક છે. હાલમાં જ જ્યારે બજેટ રજૂ થયું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ બજેટ સરકારને બચાવવા માટેનું છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ ન્યાય સેતુનું ઉદ્‌ઘાટન અને સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સ્માર્ટ સિટી પર ફોકસ કરવામાં આવ્યું છે અને ચંદીગઢ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

     

    Amit-Shah Chandigarh India coalition
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ

    July 28, 2025
    અન્ય રાજ્યો

    ધર્મ બદલ્યા વગર થતા લગ્ન ગેરકાનૂની ગણાશે : High Court

    July 28, 2025
    અન્ય રાજ્યો

    પત્નીને કાળી કહેવી કે રસોઇના કૌશલ્યની ટીકા કરવી ક્રુરતા ન કહેવાય : Bombay High Court

    July 26, 2025
    અન્ય રાજ્યો

    Jaipur Airport અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી

    July 26, 2025
    અન્ય રાજ્યો

    વિવાદ વચ્ચે Kamal Haasan રાજયસભાના સાંસદ તરીકે તમિલમાં શપથ લીધા

    July 25, 2025
    અન્ય રાજ્યો

    Punjab:વિદ્યાર્થીઓને પાણીમાંથી સલામત રીતે પહોંચાડવા માનવ પુલ બનાવ્યો

    July 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શ્રાવણના પ્રથમ સોમવારે Somnath Mahadev ને પુષ્પોનો શ્રૃંગાર

    July 28, 2025

    નવેમ્બરના પૃથ્વી પર એલિયન્સ હુમલો કરશે? આવી રહ્યું છે UFO

    July 28, 2025

    Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ

    July 28, 2025

    10 લાખથી વધુ લોકોએ 2019થી 2024 દરમ્યાન Indian citizenship છોડી

    July 28, 2025

    મધ્ય-ઉતર Gujarat ભારે વરસાદમાં ધમરોળાયા : સૌરાષ્ટ્રમાં ઝરમર

    July 28, 2025

    ધર્મ બદલ્યા વગર થતા લગ્ન ગેરકાનૂની ગણાશે : High Court

    July 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રાવણના પ્રથમ સોમવારે Somnath Mahadev ને પુષ્પોનો શ્રૃંગાર

    July 28, 2025

    નવેમ્બરના પૃથ્વી પર એલિયન્સ હુમલો કરશે? આવી રહ્યું છે UFO

    July 28, 2025

    Haridwar બાદ યુપીના બારાબંકીના મંદિરમાં ભાગદોડ

    July 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.