Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી Yuzvendra Chahal હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે
    મનોરંજન

    ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી Yuzvendra Chahal હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે

    Vikram RavalBy Vikram RavalMarch 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai તા.૧૧

    ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ઘણા સમયથી છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા જ ક્રિકેટરે બંન્ને અલગ થવાની પુષ્ટિ પણ કરી હતી. તે દરમિયાન ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી તેના એકાઉન્ટ પર ફરીથી ફોટા દેખાવા લાગ્યા છે. તેની તસવીરો જોઈને નેટીઝન્સે કહ્યું, ‘બીજી યુવતી સાથે જોઈને તેને જલન થઈ રહ્યું છે.’ ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર રિસ્ટોર કર્યા? ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સ્ટાર ક્રિકેટર દુબઈમાંચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ સાથે ફરતો જોવા મળ્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ટુંક સમયમાં કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લેવાનો છે. ધનશ્રીના વકીલે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હવે છૂટાછેડા પહેલા જ યુઝવેન્દ્ર ચહલ આરજે મહવાશ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતો જોવા મળ્યો હતો. ભારત – ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ દરમિયાન બંને સાથે જોવામાં મળ્યા હતા. અને આ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. યુઝવેન્દ્ર અને આરજે મહવશની તસવીરો વાયરલ થયા પછી ધનશ્રી વર્મા ફરી એકવાર તેના અલગ થયેલા પતિ સાથેની જૂની તસવીરો ફરી રિસ્ટોર કરતાં વિવિધ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે, ધનશ્રી વર્માએ અગાઉ ડિલીટ કરેલા ફોટા અનઆર્કાઇવ કર્યા છે. ધનશ્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો, યુઝવેન્દ્ર ચહલ સાથેની તેની છેલ્લી પોસ્ટ ગયા વર્ષે તેના જન્મદિવસ પર શેર કરવામાં આવી હતી. અને જો તમે નીચે સ્ક્રોલ કરશો, તો તમને તે બંનેના કેટલાક વધુ ફોટા મળશે. જેવા સમાચાર આવ્યા કે, ધનશ્રીએ તેના પૂર્વ પતિના ફોટા ઇન્સ્ટાગ્રામ ફરી રિસ્ટોર કર્યા છે. નેટીઝન્સનો દાવો છે કે યુવી અને આરજે માહવાશ વચ્ચેના સંબંધોને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું. એક યુઝરે લખ્યું, ‘શું આ ગઈકાલના નાટકને કારણે છે?’ બીજા યુઝરે લખ્યું છે કે, ‘તે ઈર્ષ્યા કરે છે કારણ કે યુજી બીજી છોકરી સાથે મજા કરી રહ્યો હતો’ ત્રીજા યુઝરે હાઇલાઇટ કર્યું, ‘છૂટાછેડા થઈ ગયા છે, એટલે આ મૂર્ખતા બતાવવાનું બંધ કરો.’ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ થોડા સમય માટે ડેટિંગ કર્યા બાદ વર્ષ ૨૦૨૦ માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા મોટા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે મતભેદ થતા તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ૧ વર્ષથી અલગ રહેતા હતા, પરંતુ હવે તેમણે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો છે. ધનશ્રીના વકીલે કહ્યું કે, બંનેએ સુસંગતતાના અભાવે આ નિર્ણય પર પહોંચ્યા છે.

    Dhanashree Verma Yuzvendra Chahal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    ખેલ જગત

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    ખેલ જગત

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    ખેલ જગત

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.