Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»31st December પહેલાં બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ, દંડ સંપૂર્ણ માફ
    વ્યાપાર

    31st December પહેલાં બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ, દંડ સંપૂર્ણ માફ

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    કેન્દ્ર સરકારે પહેલી ઓક્ટોબરથી ડાયરેક્ટ ટેક્સ વિવાદ સમાધાન યોજના ‘વિવાદ સે વિશ્વાસ 2.0’ ની શરૂઆત કરી દીધી છે. આ યોજનાની જાહેરાત જુલાઈમાં બજેટ 2024-25 માં કરવામૈાં આવી હતી. પડતર અપીલના અમુક આયકર વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 31મી જાન્યુઆરી 2020 પહેલા અપીલ ફાઈલ કરવામાં આવી હોય, પરંતુ 22 મી જુલાઈ 2024 પહેલા તે કરદાતાએ અપીલ ફાઈલ કરી દીધી હશે તો તેમને માત્ર ટેક્સના વિવાદની રકમ જમા કરાવીને કેસમાંથી મુક્તિ આપી દેવામાં આવશે. પરંતુ વેરાના વિવાદની સંપૂર્ણ રકમ કરદાતાએ 31મી ડિસમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાની રહેશે.

    જો આ રકમ કરદાતા પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવે તો તેણે વિવાદાસ્પદ ટેક્સની રકમ સહિત 110 ટકા રકમ જમા કરાવવી પડશે. આવકવેરા ખાતાએ જે કરદાતા પર દરોડા પાડ્યા હોય અને આવકવેરા ધારાની કલમ 132 અને 132 (એ) હેઠળ જેમની સામે તપાસ કરવામાં આવી હોય અને તેમની પાસેના વેરાના બાકી લેણાની રકમ આકારણી કરીને કાઢવામાં આવી હોય તેવા કેસોમાં વિવાદ સે વિશ્વાસની 2024ની યોજના લાગુ પડશે.

    ક્યારે મળશે વિવાદ સે વિશ્વાસનો લાભ?

    ભારતની બહારના સોર્સ-સ્રોત તરફથી કોઈપણ આવક મેળવી હશે અને તેને છુપાવવવામાં આવી હશે અથવા ભારતની બહાર કરદાતાએ જાહેર ન કરેલી કોઈ અસ્ક્યામત મળી આવશે અને તેવા કિસ્સાઓમાં કરદાતા સામે બ્લેક મની એક્ટ લાગુ કરવામાં આવ્યો હશે તો પણ તેમને વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે. અન્ય કોઈ નિશ્ચિત ધારાનો ભંગ કરવામાં આવ્યો હશે તેવા કિસ્સાઓમાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.

    એપેલેટ ઓથોરિટી સમક્ષ કે અન્ય કોઈ ટેક્સ ઓથોરિટી સમક્ષ અપીલ પેન્ડિંગ હશે તેમને ડીપીઆર સમક્ષ ઓબ્જેક્શન ફાઈલ કર્યાં હોય, પરંતુ ડીપીઆર તરફથી કોઈ જ ઓર્ડર ન અપાયો હોય. આવા કિસ્સામાં કાયદાની કલમ 264 હેઠળ કરદાતા દ્વારા અરજી કરવામાં આવી હોય અને ચોક્કસ તારીખ સુધી તે પેન્ડિંગ રખાઈ હશે તો આવા કિસ્સામાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.જે કરદાતાએ 31મી જાન્યુઆરી 2020 કે તેના પહેલા જ અપીલ ફાઈલ કરી હશે તો તેવા કિસ્સાઓમાં વેરાના વિવાદની રકમના 110 ટકા 31મી ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. કરદાતાઓએ વેરાની વિવાદાસ્પદ રકમ ઉપરાંત 25 ટકા જેટલી રકમ વ્યાજ, દંડ અને ફી પેટે ચૂકવવી પડશે. કરદાતાએ વિવાદાસ્પદ વેરાની રકમ પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવવાની હશે તો તેવા કિસ્સામાં તેણે વિવાદાસ્પદ વેરાની રકમ ઉપર 30 ટકા રકમ વ્યાજ, દંડ કે પછી ફી તરીકે જમા કરાવવી પડશે.

    વેરા ઉપર વ્યાજ, દંડ અને ફીની રકમને લગતા કિસ્સાઓમાં 31મી જાન્યુઆરી 2020 સુધીમાં અપીલ ફાઈલ કરી દેવામાં આવી હશે તો કરદાતા વેરાના વિવાદની રકમ ઉપરાંત વ્યાજ, પેનલ્ટી અને ફી પેટે 30 ટકા રકમ 31મી  ડિસેમ્બર 2024 સુધીમાં ચૂકવીને માફી મેળવી શકે છે. આ જ કિસ્સાઓમાં જેમણે પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી વિવાદાસ્પદ વેરાની રકમ જમા કરાવવાની હશે તો વેરાની રકમ ઉપર વ્યાજ, દંડ અને ફીના મળીને 35 ટકા રકમ ચૂકવવાની રહેશે.

    Income-Tax Vivad-Se-Vishwas-Scheme
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.