Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025

    Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર

    September 6, 2025

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ
    • Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર
    • લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી
    • પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi
    • Gujarat માં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે
    • 06 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 06 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Jagdeep Dhankhar Said About Farmer,મોદી સરકારના મંત્રી પર બગડ્યાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ
    રાષ્ટ્રીય

    Jagdeep Dhankhar Said About Farmer,મોદી સરકારના મંત્રી પર બગડ્યાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ

    Vikram RavalBy Vikram RavalDecember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.04

    ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ખેડૂતો પ્રત્યે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કૃષિ મંત્રીને જ પૂછી લીધું કે ખેડૂતોને આપેલા લેખિત વચનો કેમ પાળવામાં આવ્યા નથી. ઉપરાષ્ટ્રપતિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, ‘કૃષિ મંત્રી, દરેક ક્ષણ ભારે છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને જણાવો કે શું ખેડૂતોને કોઈ વચન આપવામાં આવ્યું હતું? જો જવાબ હાં છે તો પછી આપેલું વચન કેમ પાળવામાં ન આવ્યું, તમે એ વચન પૂરું કરવા માટે અત્યાર સુધી શું કર્યું? 

    ઉપરાષ્ટ્રપતિએ કૃષિ મંત્રી પર સવાલ ઉઠાવ્યા

    એક કાર્યક્રમમાં બોલતા ઉપપ્રમુખ જગદીપ ધનખડે કહ્યું, ‘મને એ સમજાતું નથી કે ખેડૂતો સાથે વાતચીત કેમ નથી થઈ રહી. આપણે ખેડૂતને પુરસ્કાર આપવાને બદલે તેમનો યોગ્ય હક્ક પણ નથી આપી રહ્યા. જગદીપ ધનખડે કહ્યું કે , ‘ગયા વર્ષે પણ આંદોલન થયું હતું, આ વર્ષે પણ આંદોલન ચાલે છે. 

    ખેડૂતો લાચાર છે : જગદીપ ધનખડ 

    સમયનું ચક્ર ફરી રહ્યું છે, આપણે કંઈ કરી રહ્યા નથી. મેં પહેલીવાર ભારતને બદલાતું જોયું છે. મને પહેલીવાર લાગ્યું કે વિકસિત ભારત આપણું સપનું નથી પરંતુ આપણું લક્ષ્ય છે. ભારત વિશ્વમાં આટલા ઊંચા સ્થાને ક્યારેય નહોતું. જ્યારે આવું થઈ રહ્યું છે તો પછી મારો ખેડૂત પરેશાન અને દુઃખી કેમ છે? ખેડૂત જ લાચાર છે. 

    Jagdeep Dhankhar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025
    રાષ્ટ્રીય

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    રાષ્ટ્રીય

    પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi

    September 6, 2025
    રાષ્ટ્રીય

    ટેકસટાઈલ્સ, ડાયમંડ તથા જવેલરી જેવા ક્ષેત્રો માટે ખાસ યોજના જાહેર કરાશે: PM

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GST Council દ્વારા વીમા પ્રીમિયમ પર જીએસટીના દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યાં

    September 5, 2025
    રાષ્ટ્રીય

    Airlines માં પાયલોટ, ક્રુ માટે ડ્યુટીના કલાકો નિર્ધારિત કરાશે

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025

    Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર

    September 6, 2025

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025

    પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi

    September 6, 2025

    Gujarat માં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે

    September 6, 2025

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025

    Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર

    September 6, 2025

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.