Jetpur,તા.04
પાણી બચાવો અભિયાનના ભાગરૂપે પ્રાંત અને મામલદાર અધિકારીની સાથે રહીને જેતપુર ઇન્ડસ્ટ્રીઝના દરેક કારખાનામાં બોર રીચાર્જ: ટૂંકા ખર્ચામાં 300થી વધુ કારખાના જોડાશે
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનનો જેતપુરમાં વધુમાં વધુ એટલે કે ૨૦૦થી વધુ ક કારખાનામાં રિચાર્જ ભોર કરીને જમીનમાં શુદ્ધ પાણી ઉતરે અને તેનાથી જેતપુરની વર્ષો જૂની જે છાપ છે, તે મટી અને શુધ્ધ પાણી મળે તો દરેક કારખાના વાળાઓ આ કાર્યમાં જોડાશે તેવું જણાવેલ જેતપુર ડાઈંગ પ્રિન્ટીંગ એસો.ના ઉપપ્રમુખ સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી જેતપુર કારખાનામાં વધુમાં વધુ બોર થાઈ તેવી પ્રમુખે ખાત્રી આપી છે કે, પાણીનું એક કે ટીપુ.કીમતી છે.આ શુધ્ધ પાણી બચાવવા માટે બોર અને ચેકડેમ કરવામાટે દરેક કારખાના માલિકોને અપીલ કરી છે. મહેશભાઈ ગજેરાએ જણાવેલ કે ટૂંકા બર્ચામાં ૩૦૦થી વધુ કારખાના જોડાશે અને ખૂબ વિશાળ જથ્થામાં શુધ્ધ પાણી જમીનમાં જમીનમાં ઉતરવાથી કેમિકલવાળા પાણીથી મુક્તિ મળશે કારણ કે જળ એ જીવન છે અને શુદ્ધ પાણી હોય તે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદો થશે તો દરેક લોકોને વિનંતી કરી છે કે, જેતપુર ડાઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખ જે કાર્ય ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે કરી અને ખૂબ ઉમદા કાર્ય કરે છે. અને વધુમાં વધુ બૌર સાથે ચેકડેમ બને તેવી આશા વ્યક્ત કરેલ છે. સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષા માટે જમીનના પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ર વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂથે માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી હાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ૧૧,૧૧૧ ચેકડેમાં તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યને વધુ વૈગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુબ દિલીપભાઈ સખીયા, જમનભાઈ ટોળીયા, પ્રમુખ જયંતીભાઈ રામોલીયા, જેતપુર સિંચાઈ વિભાગ ગોસ્વામી, ભાઈ કે સંજયભાઈ વેકરીયા, ચેતનભાઇ જોગી, જતીનભાઈ વડાલીયા,ચેતનભાઈ આંબલીયા, પ્રવિણભાઈ નંદાણીયા, મનસુખભાઈ વાઘાણી, મહેશભાઈ ગજેરા, રતિલાલ ખાચરીયા, જીનેન્દ્રભાઈ સતાસીયા, લલીતભાઈ રાઠી, જતીનભાઈ રાઠી, સિરેનભાઈ જોગી વિઠ્ઠલભાઈ રામોલિયા, પરમાર જયંતિભાઈ રામોલિયા, રોહિતભાઈ રોક, મુકેશભાઈ પીપળીયા, સહિતના વગેરે હાજર રહ્યા હતા