Junagadhતા.4
જુનાગઢની આદિત્ય કલીનીક ખાતે ફ્રી ઓર્થોપેડીક નિદાન કેમ્પનું આયોજન તા.7ને મંગળવારે સવારના 10થી 1 કલાક સુધી કરવામાં આવેલ છે.
જુનાગઢની આદિત્ય કલીનીક (પરબનો ઉતારો જયશ્રી ફાટક પોલીસ લાઈન સામે) ઓર્થોપેડીક દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં સાયટીકા, સાંધા, સ્નાયુના દર્દી, સહીતની બીમારી માટે અમેરીકન કોમ્બો પેઈનટ્રીટમેન્ટ વિશે માહિતી આપશે. આ ફ્રી નિદાન કેમ્પનો જુનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને લાભ લેવા ડો. સુબાની યાદીમાં જણાવાયું છે.
Trending
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા