Junagadhતા.4
જુનાગઢની આદિત્ય કલીનીક ખાતે ફ્રી ઓર્થોપેડીક નિદાન કેમ્પનું આયોજન તા.7ને મંગળવારે સવારના 10થી 1 કલાક સુધી કરવામાં આવેલ છે.
જુનાગઢની આદિત્ય કલીનીક (પરબનો ઉતારો જયશ્રી ફાટક પોલીસ લાઈન સામે) ઓર્થોપેડીક દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં સાયટીકા, સાંધા, સ્નાયુના દર્દી, સહીતની બીમારી માટે અમેરીકન કોમ્બો પેઈનટ્રીટમેન્ટ વિશે માહિતી આપશે. આ ફ્રી નિદાન કેમ્પનો જુનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને લાભ લેવા ડો. સુબાની યાદીમાં જણાવાયું છે.
Trending
- Amaal Malik પર ’ખરાબ સ્પર્શ’નો આરોપ લગાવવા બદલ નેહા ચુડાસમાને ભારે કિંમત ચૂકવવી પડી, ફરાહ ખાન ગુસ્સે થઈ
- ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા નશામુક્ત ભારત માટે યુવાનો લગાવશે દોડ
- Rajkot તારી દુકાનનું દૂધ પીવાથી મારો ભાણેજ બિમાર પડ્યો કહી ,સુપરમાર્કેટમાં તોડફોડ
- Rajkot: Ano Thai Spa માં કુટણખાનાનો પર્દાફાશ કર્યો
- Rajkot વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગની ઝડપાઈ
- Junagadh સપ્તક સંગીત વિદ્યાલયનાં ૪ તાલીમાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા
- Kotdasanganiના ઉપસરપંચને પદ પરથી દૂર કરવા રજૂઆત
- 16 સપ્ટેમ્બર નું પંચાંગ