Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સતસંગનો પ્રભાવ
    • અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
    • મનુષ્યના પતન થવાનું કારણ શું?
    • બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
    • ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
    • સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
    • ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
    • તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»કાલે Junagadh મનપા-સૌરાષ્ટ્રની 32 પાલિકાની ચૂંટણી
    સૌરાષ્ટ્ર

    કાલે Junagadh મનપા-સૌરાષ્ટ્રની 32 પાલિકાની ચૂંટણી

    Vikram RavalBy Vikram RavalFebruary 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadhતા.15
    રાજકોટ જીલ્લાની 5 સહિત સૌરાષ્ટ્રની કચ્છ 32 નગરપાલિકા અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવતીકાલે તા.16 ને રવિવારે યોજાનારી ચૂંટણીમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થનાર છે.

    જેમાં રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાની તેમજ ગોંડલ, જેતપુર, ઉપલેટા, અને જસદણ એમ ચાર તાલુકા પંચાયતની ડુમીયાણી, મોટીપાનેલી, આંબરડી, ભાડલા, પીઠડીયા અને સુલતાનપુર એમ છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે તેની સાથોસાથ જામજોધપુર, કાલાવડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા શિહોર, ગારીયાધાર, તળાજા, હળવદ,થાનગઢ, કુતિયાણા અને રાણાવાવ પાલીકાની ચૂંટણી યોજાનાર છે.

    આ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચૂંટણી આયોગ અને વહીવટી તંત્ર દ્વારા સજજડ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.ચુંટણીની મત ગણતરી મંગળવારે થશે.

    જોકે આ ચૂંટણીમાં મતદારો હજુ નિરસ રહ્યા છે.નગરપાલીકાની આ ચૂંટણીમાં આજે બપોરનાં ચૂંટણી કર્મચારીઓએ મતદાન મથકો પર પહોંચી મતદાન મથકોનો કબ્જો સંભાળી લીધો છે ચૂંટણીમાં મતદારો ઓળખના પુરાવારૂપે ચૂંટણી કાર્ડ ઉપરાંત ફોટા સાથેનો પાસપોર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ તેમજ રાજય સરકાર-કેન્દ્ર સરકાર જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓનાં કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ પબ્લીક સેકટર બેંકો અને પોસ્ટ ઓફીસો તરફથી આપવામાં આવતા ફોટા સાથેની પાસબુક સહીતનાં દસ્તાવેજો રજુ કરી મતદાન કરી શકશે.

    પાકિસ્તાન આ ચૂંટણીમાં ગઈકાલે સાંજે પ્રચાર-પ્રસાર ભુંગળા શાંત થયા બાદ ઉમેવારો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે કોઈ તક છોડતા નથી પરંતુ આ વખતે મતદારો નિરસ રહ્યા છે. રાજકીય પક્ષોનાં ઉમેદવારોએ બેઠકો કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે જોકે ઉમેદવારોના રાજકીય ભાવીનો ફેંસલો મંગળવારે મત ગણતરી થશે.

    ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી આયોગ અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન બુથો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહીતની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથક દીઠ 1-1 પોલીસ કર્મચારી જીઆરડી જવાન તૈનાત કરવામાં આવશે. તેમજ સંવેદનશીલ મતદાન મથક પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

    જેતપુર
    જેતપુર નગર પાલીકાની ચુટણીમાં આજે કતલ ની રાત. ઉમેદવારો દ્વારા આજે તોડ મોડના જોર ચાલશે. આવતી કાલે રવિવારે યોજાનારી ચુટણીમાં 104559 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેતપુર નગર પાલીકાની ચુટણીમાં કુલ 11. વોર્ડ માં 44 બેઠકો પર યોજાશે. જેમાં કુલ 137 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે મંગળવારે મત ગણતરી થશે વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યા છે.

    ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જેતપુર નગર પાલીકાની ચુટણીમાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે 40 વ્હીલચેરની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે આ પાલીકા વિસ્તારની ચુટણીમાં 11 વોર્ડમાં 118 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે જેમાં 97 મતદાન મથકો સંવેદનશીલ આવેલ છે જેમાં  700 જેટલા ચુટણી  સ્ટાફને ફરજ સોપવામાં આવેલ છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Bharati Ashram ના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: લીંબડી-રાજકોટ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: દિલ્હી બ્લાસ્ટનાં પગલે ઝાલાવાડની ચેકપોસ્ટો પર એલર્ટ

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: કારમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો જેતપુરનો શખ્સ વાહન ચેકીંગમાં પકડાયો

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળનાં ખોડાદા ગામે કુવામાં પડેલી સિંહણનું રેસ્ક્યુ

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025

    સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.