Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fresh Fruits ખાવાથી ફેફસાને વાયુ પ્રદુષણની ઓછી અસર:UK University

    October 3, 2025

    ભારત અપમાન નહી સ્વીકારે; અમેરિકી ટેરિફ નિષ્ફળ જશે : Putin

    October 3, 2025

    અમેરિકન પ્રમુખ `મજાકનું પાત્ર’ બની ગયા : Albanian Prime Minister ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવી

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fresh Fruits ખાવાથી ફેફસાને વાયુ પ્રદુષણની ઓછી અસર:UK University
    • ભારત અપમાન નહી સ્વીકારે; અમેરિકી ટેરિફ નિષ્ફળ જશે : Putin
    • અમેરિકન પ્રમુખ `મજાકનું પાત્ર’ બની ગયા : Albanian Prime Minister ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવી
    • દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ
    • Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ
    • President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે
    • Jagdish Vishwakarma ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે
    • Gujarat નજીક અરબી સમુદ્રની સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Kali Chaudash(આસો વદ ચૌદશ)
    ધાર્મિક

    Kali Chaudash(આસો વદ ચૌદશ)

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

      કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામા સાથે મળીને નરકાસુરનો વધ આ દિવસે કર્યો હતો. જેને લઈને આ દિવસને નરક ચતુર્દશી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની ૧૬,૧૦૮  પત્નીઓ ગણવામાં આવે છે.

    નરકાસુર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, ‘હે પ્રભુ ! મારી મૃત્યુતિથિએ જે સૂર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય.’ તે વરદાન ભગવાને તેમને આપેલો તેથી આજના દિવસે સ્નાનનો અધિક મહિમા કહ્યો છે.એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળ, બ્રાહ્મમુહૂર્તે માં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.

    બંગાળમાં મા કાલીના જન્મદિવસ તરીકે પણ તેને ઉજવવામાં આવે છે, જેના કારણે આ દિવસને કાળી ચૌદસ કહેવામાં આવે છે. બંગાળમાં આ દિવસે માતા કાલીની પૂજાનું વિશેષ મહત્વ છે. મા કાલી દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે મા કાલીની પૂજા કરે છે, તેમને બધી જ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસનો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ શુભ દિવસે મા કાલીની પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. મેલી વિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

           વાલ્મીકિ રામાયણ અનુસાર, એવું કહેવાય છે કે આ દિવસે મધ્યરાત્રિએ માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી દરેક પ્રકારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નરક ચતુર્દશીના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

           સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ‘આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી.’ એવી આજ્ઞા કરેલી છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે, ‘આપના જેવી દાસત્વ ભક્તિ અમારામાં પ્રગટે અને ભગવાનને મળવા માટેના તમામ અશુભો અને અંતરાયો દૂર થાય.’ આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય.

     ડૉ . નિમિષ મુંગરા 

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Deepotsav પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે

    October 2, 2025
    લેખ

    દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

    October 2, 2025
    લેખ

    Ravana શાસ્ત્રોનો વિદ્વાન હતો, અને તેના ૧૦ માથા તેની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હતા

    October 1, 2025
    લેખ

    Navratri ના નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ

    September 30, 2025
    ધાર્મિક

    કરવા ચોથનો ચંદ્ર આ વર્ષે શરૂઆતમાં દેખાશે

    September 30, 2025
    ધાર્મિક

    દુઃખ અને ગરીબી દૂર કરવા માટે Dussehra પર વસ્તુઓનું દાન કરો

    September 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fresh Fruits ખાવાથી ફેફસાને વાયુ પ્રદુષણની ઓછી અસર:UK University

    October 3, 2025

    ભારત અપમાન નહી સ્વીકારે; અમેરિકી ટેરિફ નિષ્ફળ જશે : Putin

    October 3, 2025

    અમેરિકન પ્રમુખ `મજાકનું પાત્ર’ બની ગયા : Albanian Prime Minister ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવી

    October 3, 2025

    દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ

    October 3, 2025

    Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ

    October 3, 2025

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fresh Fruits ખાવાથી ફેફસાને વાયુ પ્રદુષણની ઓછી અસર:UK University

    October 3, 2025

    ભારત અપમાન નહી સ્વીકારે; અમેરિકી ટેરિફ નિષ્ફળ જશે : Putin

    October 3, 2025

    અમેરિકન પ્રમુખ `મજાકનું પાત્ર’ બની ગયા : Albanian Prime Minister ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવી

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.